26 April 2013


પ્રશ્નપત્ર 16 .સામાન્યજ્ઞાન

Gujarat PSI Exam Material સામાન્ય જ્ઞાન ૧૫
1 ભારતીય સંસ્કૃતિ એટલે 
A ઋતુંઓની સંસ્કૃતિ                                         B ઇતિહાસની સંસ્કૃતિ                                                 
C સામાજીક સંસ્કૃતિ                                        D નદીઓ અને પર્વતોની સંસ્કૃતિ
2 પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ નીચેમાંથી કયુ પરિબળ છે ?
 ઇમારતો                   સંસ્કાર                  C  મકબરો                  જંગલો
3 કાળા રંગની મીનાકારિ માટે જાણીતું શહેર ?
A સુરત                    B  ચેન્નાઇ                  C હૈદરાબાદ               D  કોલકાતા
4 નીચેનામાંથી કયું જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો
 જરીકામ  સુરત                                          અકીકકામ જયપુર       
 જડતરકામ બિકાનેર                              Dમીનાકારીગરી વારાણસી
5 નીચેનામાંથી ક્યું સ્થળ કાષ્ઠકલા માટે જાણીતું નથી?
        A  ઇડર                 B શંખલપુર            C સંખેડા                D સિદ્ધપુર
6 સ્તુપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?
 હર્મિકા                  B  તોરણ                   C  પ્રદિક્ષણા પથ       મેઘિ
7 સહ્સ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે ?
 મહેસાણા               B અમદાવાદ              C  જૂનાગઢ                 પાટણ
8 મોહે જો દડોના રસ્તાની પહોળાઇ કેટલી હતી ?
A  2.50 મી                B 10 મી                   C  6.75 મી                 9.75 મી
10 મહાકવિ બાણની કૃતિ કઇ છે ?
A કાદમ્બરી                  B  દેવીચંદ્ર                 C  મૃચ્છકટિકમ્                        D  મુદ્રારાક્ષસ
10 રાજતરંગિણં ગ્રંથના કર્તા કોણ છે ?
 સોમદેવ                   B  અશ્વદેવ                  કલ્હણ                   જયદેવ
11 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?
        A ઔરંગઝેબ          B શાહજહાં            C જહાંગીર            D બહાદુરશાહ ઝફર
12 અશ્વશાસ્ત્રની રચના કોણે કરી હતી ?
 વાગ્ભટ્ટ                 B  ભાસ્કરાચાર્ય                        C આર્યભટ્ટ                  શાલિહોત્ર
13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?
 હુમાયુ                  B  શાહજંહા                C  ઔરંગઝેબ               અકબર
14 ઉર્સ ક્યા ધર્મનો તહેવાર છે ?
        A હિન્દુ                        B બૌદ્ધ                 C પારસી              D ઇસ્લામ
15 કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન ક્યા રાજયમાં આવેલું છે ?
A રાજસ્થાન               B  મેધાલય                 અસમ                  D  અરુણાચલ
16 નીચેનામાંથી કયું સંસાધન જૈવિક સંસાધન છે ?
          A   લોખંડ               B   જંગલો                 C   તાંબુ                  D  મૅંગેનીઝ
17 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
        A  અનામત જંગલો – 54.4%                         B   સંરક્ષિત જંગલો – 29.2%       
         વર્ગીકૃત જંગલો – 59.5%                           D  બિનવર્ગીકૃત જંગલો – 16.4%
18 નીચેનાંમાંથી કયો પાક બાગાયતી પાક નથી ?
           મકાઇ                          B   રબર               C   ચા                   D  કૉફી
19 જળની માંગ વધારના પરિબળ નીચેમાંથી ક્યું છે ?
        A ઉત્સવો              B મેળાઓ             C જીવનશૈલી         D જંગલવિનાશ
20 અધાતુંમય ખનીજ ક્યું છે ?
           A  ક્રોમિયમ             B   ટાઇટેનિયમ                  C   અબરખ            D    ક્લાઇ
21 ખનીજ કોલસોએ વનસ્પતિનું ક્યું સ્વરૂપ છે ?
          A   અશ્મિશીલ             B   ભશ્મિભૂત          C   અશ્મિજીવી            અશ્મિભૂત
22 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે શોધી ઉત્તર લખો ?
          A  ગુજરાત કાકરાપાર                                       B   કર્ણાટક રાવતભાટા     
          C  તમિલનાડુ  કલ્પક્કમ્                             D  મહારાષ્ટ્ર  તારાપુર
23 દેશમાં દરેક વ્યક્તિ દર કલાકે કેટલા કિલોવૉટ વીજળી વાપરે છે ?
        A 389                 B 897                 C 379                 D 793
24 નીચેનામાંથી કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?
         A  રંગ   B   તાંબું       C   રસાયણ        D   કૃત્રિમ રબર
25 દેશમાં કુલ કેટલી ખાંડની મિલો આવેલી છે ?
        A 540                 B 460                 C 560                 D 360
26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?
A હરિયાળીક્રાંતિ       B સંચારક્રાંતિ          C શ્વેતક્રાંતિ            D માર્ગક્રાંતિ
27 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
 હાજીપુર               B  હુબલી                 C  માલેગાંવ            D  ઇન્દોર
28 નીચેના પૈકી ક્યો દેશ વિકસિત દેશ છે ?
 શ્રીલંકા                B  ભારત                  C  પાકિસ્તાન               D   અમેરિકા
29 ઇ.સ 2000-2001માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી ?
        A 15,600 રૂ.          B 16,500 રૂ.          C 17600 રૂ           D 14600 રૂ.

30 મુક્ત અર્થતંત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
        A મિશ્ર અર્થતંત્ર       B બજાર પદ્ધતિ        C સમાજવાદી પદ્ધતિ  D સામ્યવાદ

31 ક્યા વર્ષની ઔધોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો યુગ શરૂ થયો ?
 ઇ.સ. 1995               ઇ.સ. 1991              C  ઇ.સ. 1999              D   ઇ.સ. 1998
32 બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે ?
 કામના બદલામાં અનાજ આપવું               B  ઉત્પાકીય માળખું બદલવું 
 રોજગારીની તકોનું સર્જન કરવું                   D  માળખાગત સુવીધાઓમાં વધારો કરવો
33 સાપેક્ષ ગરીબી જાણવાનું માધ્યમ ક્યું છે ?
        A માથાદીઠ આવક    B રાષ્ટ્રીય આવક      C સરેરાશ આવક      D શિક્ષણ
34 એપ્રિલ 1951માં બેરોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
        A 23 લાખ            B 33 લાખ            C 43 લાખ            D 28 લાખ
35 ગ્રાહકે શેની ચોકસાઇ રાખીને વસ્તુની ખરીદી કરવી જોઇએ ?
 દેખાવ                  B  વજન                   C  પૅકિંગ                   ગુણવત્તા
36 ભારતીય આયોજનનો હેતું શેની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે ?
 ખાદ્યપુરાણ             B  ગ્રાહકજાગૃતિ         ભાવસ્થિરતા        D  ફુગાવો
37 BISની પ્રાદેશી કચેરી ગુજરાતમાં ક્યા આવેલી છે ?
        A અમદાવાદ          B સુરત                C રાજકોટ             D ભાવનગર
38 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?
 ભારતના રાષ્ટ્ર પ્રમુખ                              B  ભારતના વડાપ્રધાન      
 ભારતની સર્વોચ્ચ અદાલતે                                 ભારતનાં બંધારણનું આમુખ
39 ઇ.સ. 2001-2માં ગુજરાતમાં મૃત્યુદર કેટલો હતો ?
A  8.8                          B  6.8                          C  7.7                          D  9.9
40 માનવવિકાસ આંકનો નિર્દેશક નીચેનામાંથી ક્યો ખોટો છે ?
 જ્ઞાન                    B  જીવનધોરણ                     રાજકીય વિકાસ                D   આરોગ્ય
41 કુલ ઘરેલું પેદાશની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?
        A ભાવવધારો         B ગરીબી              C વસતી વધારો      D બેરોજગારી
42 આતંકવાદ કઇ સમસ્યા છે ?
 પ્રાદેશિક                 વૈશ્વિક                   C  પ્રાંતિક                              D  રાષ્ટ્રીય
43 આપણો દેશ ક્યારે વિભાજિત થયો ?
A 1948                                    B  1950                        1947                                   D  1949
44 ભારતની આઝાદી માટે શહિદ થયેલાને આપણે ક્યા નામે ઓળખીએ છીએ ?
 બળવાખોર             B  નકસલવાદી        C  આતંકવાદી                          ક્રાંતિકારી
45 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
 કે.એન.એ મણિપુર                                 બી.એલ.ટી.એફ. નાગાલૅન્ડ      
 ટી.યુ.જે.એફ. ત્રિપુરા                              D  ઉલ્ફા  અસમ
46 ક્યો દસકો વિકલાંગ દસકા તરીકે ઉજવવામાં આવ્યો ?
        A 1973 થી 1982    B 1981 થી 1990    C 1983 થી 1992    D 1984 થી 1993
47 નીચેનામાંથી ક્યા દેશમાં નહિવત ભ્રષ્ટાચાર નથી ?
        A ફિનલેન્ડ            B સ્વિડન              C ચીન                        D કેનેડા
48 નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ નીચેનામાંથી જ્યું છે ?
        A અધિકાર            B વસવાટ             C ચૂટંણી              D વ્યવહાર
49 વિકલાંગોનો વિષય આજે વિશ્વ માટે શું છે ?
 માનવતા               B  લાગણી                  ચિંતા                       D  ગંભીર
50 નદીઓના જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?
             A ખદર                   B બાંગર                   પડખાઉ                 D  રેગુર

No comments: