પ્રશ્નપત્ર 16 .સામાન્યજ્ઞાન
Gujarat
PSI Exam Material સામાન્ય જ્ઞાન ૧૫
1 ભારતીય
સંસ્કૃતિ એટલે
A ઋતુંઓની
સંસ્કૃતિ B ઇતિહાસની
સંસ્કૃતિ
C સામાજીક
સંસ્કૃતિ
D નદીઓ અને
પર્વતોની સંસ્કૃતિ
2 પ્રાકૃતિક
વારસામાં સમાવિષ્ટ નીચેમાંથી કયુ પરિબળ છે ?
A ઇમારતો B સંસ્કાર
C મકબરો
D જંગલો
3 કાળા રંગની
મીનાકારિ માટે જાણીતું શહેર ?
A સુરત
B ચેન્નાઇ
C હૈદરાબાદ
D કોલકાતા
4 નીચેનામાંથી
કયું જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો
A જરીકામ – સુરત
B અકીકકામ – જયપુર
C જડતરકામ – બિકાનેર
Dમીનાકારીગરી – વારાણસી
5 નીચેનામાંથી
ક્યું સ્થળ કાષ્ઠકલા માટે જાણીતું નથી?
A ઇડર
B શંખલપુર C સંખેડા D સિદ્ધપુર
6 સ્તુપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને
શું કહે છે ?
A હર્મિકા
B તોરણ
C પ્રદિક્ષણા
પથ D મેઘિ
7 સહ્સ્ત્રલિંગ
તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે ?
A મહેસાણા
B અમદાવાદ
C જૂનાગઢ
D પાટણ
8 મોહે – જો – દડોના રસ્તાની પહોળાઇ કેટલી હતી ?
A 2.50 મી
B 10 મી
C 6.75 મી
D 9.75 મી
10 મહાકવિ
બાણની કૃતિ કઇ છે ?
A કાદમ્બરી
B દેવીચંદ્ર
C મૃચ્છકટિકમ્
D મુદ્રારાક્ષસ
10 રાજતરંગિણં
ગ્રંથના કર્તા કોણ છે ?
A સોમદેવ
B અશ્વદેવ
C કલ્હણ
D જયદેવ
11 છેલ્લો
મુઘલ સમ્રાટ કોણ હતો ?
A ઔરંગઝેબ B શાહજહાં
C જહાંગીર
D બહાદુરશાહ
ઝફર
12 અશ્વશાસ્ત્રની
રચના કોણે કરી હતી ?
A વાગ્ભટ્ટ
B ભાસ્કરાચાર્ય
C આર્યભટ્ટ
D શાલિહોત્ર
13 આગરાનો
પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?
A હુમાયુ
B શાહજંહા
C ઔરંગઝેબ
D અકબર
14 ઉર્સ ક્યા
ધર્મનો તહેવાર છે ?
A હિન્દુ
B બૌદ્ધ
C પારસી
D ઇસ્લામ
15 કાઝીરંગા
રાષ્ટ્રીય ઉધાન ક્યા રાજયમાં આવેલું છે ?
A રાજસ્થાન
B મેધાલય
C અસમ
D અરુણાચલ
16 નીચેનામાંથી
કયું સંસાધન જૈવિક સંસાધન છે ?
A લોખંડ
B જંગલો C તાંબુ
D મૅંગેનીઝ
17 નીચેનાંમાંથી એક જોડકું
ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અનામત
જંગલો –
54.4%
B સંરક્ષિત
જંગલો –
29.2%
C વર્ગીકૃત
જંગલો – 59.5%
D બિનવર્ગીકૃત
જંગલો – 16.4%
18 નીચેનાંમાંથી
કયો પાક બાગાયતી પાક નથી ?
A મકાઇ
B રબર
C ચા
D કૉફી
19 જળની માંગ
વધારના પરિબળ નીચેમાંથી ક્યું છે ?
A ઉત્સવો
B મેળાઓ
C જીવનશૈલી D જંગલવિનાશ
20 અધાતુંમય
ખનીજ ક્યું છે ?
A ક્રોમિયમ
B ટાઇટેનિયમ
C અબરખ
D ક્લાઇ
21 ખનીજ
કોલસોએ વનસ્પતિનું ક્યું સ્વરૂપ છે ?
A અશ્મિશીલ B ભશ્મિભૂત C અશ્મિજીવી D અશ્મિભૂત
22 નીચેનાંમાંથી
ક્યું જોડકું ખોટું છે તે શોધી ઉત્તર લખો ?
A ગુજરાત – કાકરાપાર
B કર્ણાટક – રાવતભાટા
C તમિલનાડુ – કલ્પક્કમ્ D મહારાષ્ટ્ર
– તારાપુર
23 દેશમાં
દરેક વ્યક્તિ દર કલાકે કેટલા કિલોવૉટ વીજળી વાપરે છે ?
A 389
B 897
C 379
D 793
24 નીચેનામાંથી
કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?
A રંગ B તાંબું C રસાયણ D કૃત્રિમ
રબર
25 દેશમાં કુલ
કેટલી ખાંડની મિલો આવેલી છે ?
A 540
B 460
C 560
D 360
26 ભારત હવે
કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?
A હરિયાળીક્રાંતિ B સંચારક્રાંતિ C શ્વેતક્રાંતિ
D માર્ગક્રાંતિ
27 ભારતની
પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A હાજીપુર B હુબલી C માલેગાંવ D ઇન્દોર
28 નીચેના
પૈકી ક્યો દેશ વિકસિત દેશ છે ?
A શ્રીલંકા B ભારત C પાકિસ્તાન
D અમેરિકા
29 ઇ.સ 2000-2001માં ભારતની
માથાદીઠ આવક કેટલી હતી ?
A 15,600 રૂ. B 16,500
રૂ. C 17600 રૂ D 14600 રૂ.
30 મુક્ત
અર્થતંત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
A મિશ્ર
અર્થતંત્ર
B બજાર
પદ્ધતિ
C સમાજવાદી
પદ્ધતિ D સામ્યવાદ
31 ક્યા
વર્ષની ઔધોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો યુગ શરૂ થયો ?
A ઇ.સ. 1995
B ઇ.સ. 1991
C ઇ.સ. 1999
D ઇ.સ. 1998
32 બેરોજગારીની
સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે ?
A કામના
બદલામાં અનાજ આપવું
B ઉત્પાકીય
માળખું બદલવું
C રોજગારીની
તકોનું સર્જન કરવું
D માળખાગત
સુવીધાઓમાં વધારો કરવો
33 સાપેક્ષ
ગરીબી જાણવાનું માધ્યમ ક્યું છે ?
A માથાદીઠ
આવક B રાષ્ટ્રીય
આવક C સરેરાશ આવક D શિક્ષણ
34 એપ્રિલ 1951માં બેરોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
A 23 લાખ B 33
લાખ C 43 લાખ D 28 લાખ
35 ગ્રાહકે
શેની ચોકસાઇ રાખીને વસ્તુની ખરીદી કરવી જોઇએ ?
A દેખાવ
B વજન
C પૅકિંગ
D ગુણવત્તા
36 ભારતીય
આયોજનનો હેતું શેની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે ?
A ખાદ્યપુરાણ
B ગ્રાહકજાગૃતિ C ભાવસ્થિરતા D ફુગાવો
37 BISની
પ્રાદેશી કચેરી ગુજરાતમાં ક્યા આવેલી છે ?
A અમદાવાદ B સુરત
C રાજકોટ
D ભાવનગર
38 ભારતના
નાગરિકને સામાજિક,આર્થિક અને
રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?
A ભારતના
રાષ્ટ્ર પ્રમુખ
B ભારતના
વડાપ્રધાન
C ભારતની
સર્વોચ્ચ અદાલતે
D ભારતનાં
બંધારણનું આમુખ
39 ઇ.સ. 2001-2માં ગુજરાતમાં મૃત્યુદર કેટલો હતો ?
A 8.8
B 6.8 C 7.7
D 9.9
40 માનવવિકાસ
આંકનો નિર્દેશક નીચેનામાંથી ક્યો ખોટો છે ?
A જ્ઞાન
B જીવનધોરણ
C રાજકીય
વિકાસ
D આરોગ્ય
41 કુલ ઘરેલું
પેદાશની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?
A ભાવવધારો B ગરીબી
C વસતી વધારો D બેરોજગારી
42 આતંકવાદ કઇ
સમસ્યા છે ?
A પ્રાદેશિક
B વૈશ્વિક
C પ્રાંતિક
D રાષ્ટ્રીય
43 આપણો દેશ
ક્યારે વિભાજિત થયો ?
A
1948
B 1950
C 1947
D 1949
44 ભારતની
આઝાદી માટે શહિદ થયેલાને આપણે ક્યા નામે ઓળખીએ છીએ ?
A બળવાખોર
B નકસલવાદી C આતંકવાદી
D ક્રાંતિકારી
45 નીચેનામાંથી
એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A કે.એન.એ – મણિપુર
B બી.એલ.ટી.એફ.
– નાગાલૅન્ડ
C ટી.યુ.જે.એફ.
– ત્રિપુરા
D ઉલ્ફા – અસમ
46 ક્યો દસકો
વિકલાંગ દસકા તરીકે ઉજવવામાં આવ્યો ?
A 1973 થી 1982 B 1981 થી 1990 C 1983
થી 1992
D 1984 થી 1993
47 નીચેનામાંથી
ક્યા દેશમાં નહિવત ભ્રષ્ટાચાર નથી ?
A ફિનલેન્ડ
B સ્વિડન
C ચીન
D કેનેડા
48 નાગરિકતાનું
અનિવાર્ય લક્ષણ નીચેનામાંથી જ્યું છે ?
A અધિકાર
B વસવાટ
C ચૂટંણી
D વ્યવહાર
49 વિકલાંગોનો
વિષય આજે વિશ્વ માટે શું છે ?
A માનવતા
B લાગણી
C ચિંતા
D ગંભીર
50 નદીઓના
જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?
A ખદર
B બાંગર
C પડખાઉ
D રેગુર
No comments:
Post a Comment