21 October 2013

સામાન્ય જ્ઞાન ..સંકલન જગદીશ રાવળ



ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?
Ans: વેરાવળ
ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ
સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી  ?
Ans: જૈન ધર્મ
અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે  ?
 Ans: કવિ શામળ
હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
Ans: સુરાષ્ટ્ર
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે ?
Ans: અમદાવાદ
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં  ?
Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?
Ans: ડાંગ
જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?            Ans: જમિયલશા પીર
અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી  ?
Ans: નરસિંહ માહ્યરો
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું ?
 Ans: જેઠવા રાજવંશ
ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ?
Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?
Ans: ઔૈરંગા

ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો?
 Ans: દ્વારકા
કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર
નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું?
 Ans: તળાજા
દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?
Ans: કાળી અને કાંપવાળી
ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે?
Ans: ફટાણા
પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ ?
 Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬
મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ?
 Ans: પ્રેમાનંદ
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
 Ans: બાદશાહ અહમદશાહ
‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે?
Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક
‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
 Ans: બંસીલાલ વર્મા
ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ?
Ans: ખાંડિયા
સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો  ?   Ans: અમરેલી
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?
Ans: કંડલા
‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?  Ans: અરદેશર ખબરદા
ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? Ans: ઝોંક
ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪
શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે? Ans: હરિન્દ્ર દવે
ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
Ans: સુફિયાન શેખ
સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો? Ans: મૂળરાજ સોલંકી
ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? Ans: કરશનદાસ મૂળજી
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?
Ans: દાતાગીગા અને આપાગીગા સંત
વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયાં બને છે? Ans: પાટણ
ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત
હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે?
 Ans: સિદ્ધહેમશબ્દાનુશાસન
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી
કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? Ans: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? Ans: પોરબંદર
ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? Ans: બનાસ ડેરી
‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ
એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
Ans: ૧૨થી ૧૫ વર્ષ
ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે?
Ans: વૌઠાનો મેળો
‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
Ans: આદિલ મન્સુરી
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું?
Ans: વસ્તુપાલ-તેજપાલ
ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ
ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે? Ans: ૧૬૬૦ કિમી
‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?  Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
Ans: રવિશંકર રાવળ
ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ
ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?
Ans: વિક્રમ સોલંકી
કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ
સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. Ans: ઈન્ડિયા હાઉસ
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ? Ans: સરદાર વલ્લભભાઇ એવોર્ડ
‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૭૨
પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર
રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ? Ans: વીર રસ
ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ
‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો
કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે? Ans: પ્રેમભક્તિ
ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? Ans: ગાંધીજી મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો

નર્મદા નદીનું બીજું નામ શું છે ? Ans: રેવા
ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે ? Ans: કિલ્લા પારડી (જિ. વલસાડ)
‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે? Ans: નરસિંહરાવ દિવેટીયા
‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?
Ans: નરસિંહરાવ દિવેટિયા
નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ?
Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?
Ans: અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા

ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? Ans: મોરબાજ

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા

આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ

‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી

ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩

ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો

જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? Ans: કાજળ (મેશ)

‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?
Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? Ans: દિવાળીબહેન ભીલ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
Ans: ભૂમાનંદ સ્વામી

ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? Ans: રાજકોટ

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે

અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
Ans: જયોતિગ્રામ યોજના

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ જણાવો. Ans: બેટ શંખોદર

પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: આજી

સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ

મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા
સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ? Ans: સહજાનંદ સ્વામી

સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?
Ans: ૧૫મી સદી

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

‘મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ

હમિરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે? Ans: ભુજ

મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા

જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર

બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

‘મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ

સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? Ans: સુન્દરમ્

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?
Ans: મેડમ ભીખાઈજી કામા

કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? Ans: કોપાલીની ખાડી

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો

મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના

ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ? Ans: સંસ્કૃત

પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો.
Ans: માનવીની ભવાઇ

‘વીજળીને ચમકારે મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી

ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? Ans: ગાંધીનગર

ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ

કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે?
Ans: બપૈયા અથવા પપીહા


વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? Ans: કાળો ડુંગર

પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા

દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ

કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
Ans: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?
Ans: આસો માસ

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? Ans: જલારામ બાપા

ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ

કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ

ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

‘ગુજરાત ઉર્જા વિકાસ નિગમ’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા

સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: સુધીર ભાસ્કર

અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી

સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? Ans: વડોદરા

સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ નવ માસ જેલની સજા થયેલી ? Ans: સત્યાગ્રહ

પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ

ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ


ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ
હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ?
Ans: જમાલપુર

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?
Ans: અબ્બાસ તૈયબજી

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર

તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ

સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?
Ans: પીરોજા-વીરમદે

ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? Ans: ૨૭,૨૦૦ ચો. કિમી.

મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? Ans: સુદામાચરિત્ર

શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર

કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે? Ans: અંજાર

ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? Ans: ભાવનગર

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત

અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? Ans: શાંકરમત

ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર

‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?
Ans: લવકુશ પાને સીતાત્યાગ

હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા

વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ?
Ans: આવાણિયા

ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? Ans: અંકલેશ્વર

સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: બબલભાઇ મહેતા

ગુજરાતનું રાજયગીત કયું છે? Ans: જય જય ગરવી ગુજરાત

મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
Ans: બંદીઘર

કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે? Ans: અમદાવાદ

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ? Ans: પાંડુલિપિ

ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? Ans: આઈ.આઈ.એમ. - એ

રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? Ans: ડાહ્યાભાઇ ધોળશાજી

ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું? Ans: હરિલાલ જરીવાલા

ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત

ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?
Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત

સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું? Ans: ગુજરાત

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ

‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી

કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?
Ans: બન્ની

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે? Ans: કવિતા અને સાહિત્ય

પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ? Ans: મેંગેનિઝ

અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા?
Ans: શેખાદમ આબુવાલા

કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? Ans: પાટણ

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? Ans: પાલીતાણા

ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા

ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
Ans: મૃત્યુનો ગરબો

કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ? Ans: ભકત વિદૂર

અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ

કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો

હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ?
Ans: જમાલપુર

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા

ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ

ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? Ans: વીરપુરનું જલારામ મંદિર

ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? Ans: સૌરાષ્ટ્ર

પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે?
Ans: માધવપુર

‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી

સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ? Ans: રણમલ્લ છંદ

કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

‘વહેતા સાથે સૌ કોઇ વહે’ - કહેવતના જન્મદાતા કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?
Ans: સૌન્દર્યલહેરી

શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? Ans: વલસાડ

ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? Ans: ડાંગ જિલ્લાના વાંસદા

‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?
Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? Ans: દસમા

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી

ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો? Ans: વૈષ્ણવ

અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
Ans: અહમદશાહ બાદશાહ

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ


દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન

ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ? Ans: ભુવનેશ્વરી મંદિર


હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.
Ans: કલ્યાણજી - આણંદજી
ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે. Ans: બરડીપાડા (જિ. ડાંગ)

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી

ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો? Ans: સોલંકી વંશ

સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? Ans: સ્વરાજ આશ્રમ

‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક

‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર

સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય

સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર

‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ

ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર

ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? Ans: જનરલ રાજેન્દ્રસિંહજી

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું

‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે?
Ans: જગદીશ જોશી

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે

સંત બોડાણાનો જન્મ કયાં થયો હતો? Ans: ડાકોર

‘ગાંધીયુગનાં સાહિત્યગુરુ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: રામનારાયણ વિ. પાઠક

ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? Ans: ખેડા

ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે?
Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?
Ans: નાયિકાદેવી

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી

‘રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? Ans: શ્રીધર વ્યાસ

ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ

વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ

૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. Ans: નૌલખા પેલેસ

કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી

ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? Ans: ધંધૂકા

ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા

હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ

જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
Ans: જમિયલશા પીર

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?
Ans: ગુજરાત સભા

ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
Ans: સોમનાથ

કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે? Ans: ઉમાશંકર જોશી

કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? Ans: હાજીપીરનો મેળો

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? Ans: કાળી અને કાંપવાળી

સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: બબલભાઇ મહેતા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ

ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ? Ans: નળાખ્યાન

ગુજરાતી ભાષામાં જગતનો ઈતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે ? Ans: કવિ નર્મદ

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩

સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?
Ans: વીર સાવરકર

મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ? Ans: વેરાવળ

સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા

દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

ગુજરાતી ગઝલના ગાલીબ તરીકે કોણ જાણીતા છે? Ans: મરીઝ

ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ

C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર

સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે? Ans: ઇરફાન પઠાણ

અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? Ans: ૧૨.૫ કિ.મી.

ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના

રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે ? Ans: રતનમહાલ

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ

‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન

ગુજરાતના કયાં શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે ? Ans: ચાંપાનેર

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક

ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ? Ans: બ્રાહ્મી

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?
Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર

ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીજી વિષયક કાવ્યોનો છે ? Ans: બાપુના પારણાં

ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ? Ans: કલ્પસર

સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ

ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત

મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
Ans: ડૉ. જીવરાજ મહેતા

‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ

હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી

નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ? Ans: કુસુમમાળા

સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા

બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ? Ans: કાકડા નૃત્ય

એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ

કડાણાબંધ કયા જિલ્લામાં છે ? Ans: પંચમહાલ

ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે?
Ans: ડેનિમના ઉત્પાદન માટે

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર

ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? Ans: જેસલ જાડેજા

શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે? Ans: હરિન્દ્ર દવે

મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?
Ans: આસો માસ

મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ

નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો? Ans: પ્રભાતિયાં

ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા

નળસરોવર કોનું અભ્યારણ છે? Ans: યાયાવર પક્ષીઓ

બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? Ans: પર્ણાશા

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ

રામદેવપીરનું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? Ans: રણુજા

ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન

ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ

‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના

ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન

લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩

ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? Ans: વલસાડ

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ

સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ? Ans: સહજાનંદ સ્વામી

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? Ans: ડાંગ

કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧

ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? Ans: બાલાશંકર કંથારિયા

ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? Ans: કચ્છ

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? Ans: વસંત વિલાસ

હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? Ans: અમદાવાદ

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ

ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
Ans: અંશુમાન ગાયકવાડ

મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? Ans: વસંત વિલાસ

૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી?
Ans: સુરત

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?
Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?
Ans: ચોટીલા

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨

સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? Ans: ભોળાભાઇ ખોડીદાસ પટેલ

ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?
Ans: પ્રતીક પારેખ

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?
Ans: વહેલી સવારનો

દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ? Ans: દેલમાલ


ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ

ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર

ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

‘થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ? Ans: જયશંકર સુંદરી

પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા

ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા

ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? Ans: આણંદ

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ડાંગ

પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું છે? Ans: મકરંદ

ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ

અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા

પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા

અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ

ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: કંડલા

અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું?
Ans: મૃદુલા સારાભાઇ

‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ? Ans: જૂનાગઢ

સફેદ ગાલવાળું બૂલબૂલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે?
Ans: કચ્છમાં જોગીડો અને સૌરાષ્ટ્રમાં કનરા બૂલબૂલ

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? Ans: બાવળા

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ

ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? Ans: ૧૮૬ ચો. કિ.મી.

ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર

‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી

જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ

ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? Ans: ભાદર

શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: ઉદયન ચીનુભાઇ

આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
Ans: જુગતરામ દવે

ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે?
Ans: નીલ ગાય

આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી

સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ

કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા

કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ

પોતાના ધર્માચરણને કારણે ‘વિવિધ ધર્માનુયાયી’ કોણ કહેવાયા છે? Ans: કવિ ભાલણ

નરસિંહને ‘pre-eminent place in the galaxy of Indian Poets’ - એવું કોણે કહ્યું છે ?
Ans: નરસિંહરાવ દીવેટિયા

સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી.

આર્યસમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજસુધારક સંત કોણ હતા? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નડિયાદ

અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ

ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા

ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? Ans: શેત્રુંજય

ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?
Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન

અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર

કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.
Ans: કવિ ધીરો

‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ - ગીતરચના કોની છે? Ans: કવિ બોટાદકર

ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ

ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? Ans: ખાડિયા

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ? Ans: સયાજીરાવ ગાયકવાડ

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે? Ans: અક્ષરધામ મંદિર, ગાંધીનગર

ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી

‘બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
Ans: જ્ઞાની કવિ અખો

કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? Ans: પદ્મભૂષણ

વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી

ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા

અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ

નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

ભવાઇના પ્રણેતાનું નામ જણાવો ? Ans: અસાઇત ઠાકર

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?
Ans: અબ્બાસ તૈયબજી

સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
Ans: મોહમ્મદ બેગડો

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
Ans: અરદેશર ખબરદાર

ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે? Ans: ૧૦૦ માઈલ

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? Ans: દક્ષિણ ગુજરાત

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી

વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?
Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડાં કયાંથી મળી આવ્યા છે? Ans: રૈયાલી

ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે? Ans: અમદાવાદ

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)

ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા

ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર

ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન

છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા

ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી

‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ

પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ

સરદાર વલ્લભભાઇ પટેલના વતનનું નામ જણાવો. Ans: કરમસદ

સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર

મોરબીમાં કયો બંધ આવેલો છે ? Ans: મચ્છુ બંધ

રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું? Ans: ઈન્ડિયન ઓપિનિયન

જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
Ans: જમિયલશા પીર

સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?
Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?
Ans: નવોદય શાળાઓ

ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
Ans: શિકાર નૃત્ય

ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? Ans: કાત્યોક

કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ? Ans: શ્રીકૃષ્ણ

સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ

તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? Ans: કાકરપાર અને ઉકાઇ

ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે?
Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યં) છે ? Ans: કવિ ભાલણ

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?
Ans: ભાદર

કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? Ans: દુલાભાયા કાગ

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? Ans: કવિ દલપતરામ

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ

અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? Ans: શાંકરમત

તાપી જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: વ્યારા

ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ

પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો

ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ

‘કેન્દ્ર અને પરિઘ’ કોની ખ્યાતનામ કૃતિ છે? Ans: યશવંત શુકલ

પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ

ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી?
Ans: કોચરબ આશ્રમ

માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી

અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

‘મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી

સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી

ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર

ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી

SAG નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર

અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ

ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર

ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે ? Ans: સાપુતારા

સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા

‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી

‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે? Ans: દામોદર બોટાદકર

સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા


મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કયા જાણીતા ફિલસૂફ અને ગણિતજ્ઞ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? Ans: હેબતુલ્લા શાહ
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?
Ans: શંકરસિંહ વાઘેલા

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી

ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ

ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ

સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ

ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો

સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી

ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર

‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ

અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા

ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી

ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી

ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.

બર્બરકજિષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા? Ans: સિદ્ધરાજ જયસિંહ

‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૪૯

ITCTIનું પુરૂ નામ જણાવો. Ans: ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? Ans: તેજસ બાકરે

ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા

નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો.
Ans: ચાણોદ

એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા.

ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી? Ans: બાબુભાઇ પનોચા

બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ. ૧૯૬૭

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી

ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં? Ans: બાલાસિનોર

ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? Ans: કાત્યોક

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? Ans: કચ્છનું મોટું રણ

ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ

વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩

વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? Ans: નજર બાગ પેલેસ

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧

ગુજરાતમાં એથ્લેટિકસના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે?
Ans: ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ

સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી

અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ? Ans: જેસલ - તોરલ

ગુજરાત કલાસંઘના સ્થાપક કોણ હતાં ? Ans: રવિશંકર રાવળ

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬

સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?
Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧

ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી

લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના

ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી

કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના


સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો.
Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?
Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
Ans: જયોતિગ્રામ યોજના

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે?
Ans: અરદેશર ખબરદાર

ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
Ans: દ્વારિકા

‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?
Ans: નરસિંહ મહેતા

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: કંડલા

વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?
Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની

ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ? Ans: સાયન્સ સીટી-અમદાવાદ

કચ્છમાં આવેલું કયું સ્થળ મોઢેશ્વરી અને આશાપુરા માતાના મંદિરો માટે જાણીતું છે? Ans: તેરા ગામ

નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ

અમદાવાદના પ્રથમ મેયર બનનાર વ્યકિત કોણ હતા? Ans: ચીનુભાઇ બેરોનેટ

મુંબઇની આર.જે.જે. સ્કુલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો ‘મેયો’ ચંદ્રક કોણે મેળવ્યો હતો? Ans: રવિશંકર રાવળ

ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?
Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
Ans: માનવીની ભવાઇ

ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ? Ans: રત્નમણિરાવ જોટે

‘કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?
Ans: સુરત

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

કચ્છના અખાતનો કયો ટાપુ પરવાળાનો બનેલો છે ? Ans: પીરોટન

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા? Ans: સ્વામી ગંગેશ્વરાનંદજી

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે ? Ans: મહેસાણા

૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ

ગુજરાતમાં માત્ર અગરિયાઓ વસતા હોય તેવું ગામ કયું છે ? Ans: ખારાઘોડા

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ? Ans: અંકલેશ્વર

કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી?
Ans: ઇ.સ. ૧૮૨૬

વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના દીવા

કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? Ans: દયાશંકર

કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી

ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? Ans: સલ્ફર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
Ans: નરસિંહ મહેતા

ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
Ans: શિકાર નૃત્ય

ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ

ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?
Ans: નાયિકાદેવી

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ

કડાણા બંધ કઇ નદી પર છે ? Ans: મહી

ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર સ્વતંત્ર પિંગળની રચના કોણે કરી છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતનું સૌપ્રથમ જિમનેશ્યિમ કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: વડોદરા

ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ

કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી

ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી? Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ? Ans: ભાવનગર

સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા

ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? Ans: સર લલ્લુભાઇ આશારામ શાહ

ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી

ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા

વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે?
Ans: ખત્રિયાણી

‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી

કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

ગુજરાત રાજયની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ

સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: નમન પારેખ

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી

ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે? Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઇ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?
Ans: દાદા અબદુલ્લા એન્ડ કંપની

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?
Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે? Ans: અક્ષરધામ મંદિર, ગાંધીનગર

‘કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત

અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો?
Ans: ઇ.સ. ૧૮૮૩

ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા

પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ? Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ? Ans: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર

ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ

સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?
Ans: ૧૫મી સદી

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું?
Ans: કરશનદાસ મૂળજી

ગુજરાતના કયા વિસ્તારમાં યુવકો દ્વારા યુવતીઓને પાનનું બીડું ખવડાવવાની ‘પાનવાડી’ નામની પરંપરા છે? Ans: છોટા ઉદેપુર

કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧

કચ્છમાં આવેલું કયું સ્થળ મોઢેશ્વરી અને આશાપુરા માતાના મંદિરો માટે જાણીતું છે? Ans: તેરા ગામ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. Ans: ભણકારા

ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર

કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા

બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? Ans: અંકલેશ્વર

ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
Ans: મોતીડો

ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા ? Ans: ડાંગ-૧

કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? Ans: સરવસણી (જિ. ખેડા)

શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા?
Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.
Ans: બુદ્ધિપ્રકાશ

કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

કચ્છના અખાતનો કયો ટાપુ પરવાળાનો બનેલો છે ? Ans: પીરોટન

‘કેન્દ્ર અને પરિઘ’ કોની ખ્યાતનામ કૃતિ છે? Ans: યશવંત શુકલ

અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો

કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત

આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ

વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી

દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? Ans: ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.

નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? Ans: પદ

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? Ans: દેવકરણ નાનજી

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? Ans: સુરત

ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
Ans: માધવસિંહ સોલંકી

ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? Ans: નૈઋત્યકોણીય

ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? Ans: ઝોંક

ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે?
Ans: સરખેજનો રોજો

નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? Ans: કુંવરબાઇ

ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ

ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

અંજારની કઇ વસ્તુઓ ખૂબ વખણાય છે ? Ans: સૂડી, કાતર અને ચપ્પા

ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન

પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયાં પડે છે ? Ans: ડાંગ

ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે?
Ans: ભવાઇ

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? Ans: જેસોર

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી

કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? Ans: ફલેમિંગો

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?
Ans: વિનોદ કિનારીવાલા

ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? Ans: ઝોંક

ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ

અલ્લાહબંધની રચના કયારે થઈ ? Ans: ૧૮૧૯ના ભૂકંપ પછી

વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો

રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

‘માનવીની ભવાઈ’ અને ‘મળેલા જીવ’ જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક કોણ છે?
Ans: પન્નાલાલ પટેલ

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ? Ans: રાજપીપળા

સંત બોડાણાનો જન્મ કયાં થયો હતો? Ans: ડાકોર

ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં

આજવા ડેમ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? Ans: ચંદ્રકાન્ત બક્ષી

કઇ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું? Ans: ૧૪મી સદી

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી

ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા

ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? Ans: ઉધના

કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ? Ans: કંડલા

શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં? Ans: વડોદરા

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર

ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?
Ans: વીર સાવરકર

ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ

ભવાઇના પ્રણેતાનું નામ જણાવો ? Ans: અસાઇત ઠાકર

સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
Ans: કાદંબરી

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? Ans: અમદાવાદ

નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? Ans: કુંવરબાઇ

ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી

ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
Ans: સુરખાબ નગર

ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી

નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯

‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ

કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? Ans: લેગ ગ્લાન્સ

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.
Ans: નવલખા મહેલ

ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા

‘દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ

ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ

કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર

સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: નમન પારેખ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા

ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે? Ans: વૌઠાનો મેળો

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
Ans: કનૈયાલાલ મુનશી

સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે

વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ

૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં કઇ ઔષધિનિર્માણ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડ

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?
Ans: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર

જગપ્રસિદ્ધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા? Ans: ધીરુભાઈ અંબાણી

ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? Ans: ડૉ. આઇ. જી. પટેલ

ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?
Ans: નાયિકાદેવી

ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય

કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ

કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી

ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?
Ans: ધ્યાની દવે

ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ

પૂજયશ્રી મોટાએ સાધકોને માટે શેની રચના કરી? Ans: મૌન મંદિરની

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ

લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે. Ans: બરડીપાડા (જિ. ડાંગ)

ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા

મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? Ans: વાવ

જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ? Ans: ઘેડ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે?
Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર

સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: જામનગર

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? Ans: સુરત

ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી

ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? Ans: છોટા ઉદેપુર

મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો. Ans: નર્મદા અને તાપી

સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: સરસ્વતી

અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ - પશ્ચિમ ભાગ કે જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે ? Ans: ભાલ

‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?
Ans: અરદેશર ખબરદાર

ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદર પર આવ્યા ? Ans: સંજાણ બંદર

ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?
Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ

દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?
Ans: નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી

નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ? Ans: રાજપીપળા

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઈલ મીલના સ્થાપક કોણ હતા? Ans: રણછોડલાલ છોટાલાલ

મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન

ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? Ans: ફટાણા

‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ

બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા

ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા ? Ans: ડાંગ-૧

સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? Ans: કસ્તુરભાઇ લાલભાઇ

ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડાં કયાંથી મળી આવ્યા છે? Ans: રૈયાલી

કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ

દલપતરામે છંદશાસ્ત્રમાં કયો ગ્રંથ રચ્યો છે? Ans: દલપત પિંગળ

ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬

વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ

વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: રેયોન

નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? Ans: સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? Ans: ઊંઝા

અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? Ans: શાંકરમત

દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ

સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ

‘દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા

ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
Ans: અંશુમાન ગાયકવાડ

અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ

ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર

આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ કયારે થયો ? Ans: ૧૬ મી એપ્રિલ-૧૯૪૯

ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર

વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો?
Ans: પંકજ અડવાણી

સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી

કેતન મહેતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારી ગુજરાતી ફિલ્મ કઇ? Ans: ભવની ભવાઇ

પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ

મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર

સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર

ઠાગા નૃત્ય કોનું છે? Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો

સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ? Ans: ગીત ગોવિંદ

‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્

ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી

ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે? Ans: જયોતિગ્રામ યોજના

ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે? Ans: કચ્છ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મૃદુલા સારાભાઈ

કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા

ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? Ans: જુનાગઢ

ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત

ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સ્વામીએ દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો ?
Ans: બ્રહ્માનંદ સ્વામી

ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?
Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

‘સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ

સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન

સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો

ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત

અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર

પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી

અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર

મોહેં-જો-દડો અને હડપ્પા બાદ ગુજરાતમાં કઇ હડપ્પીય સાઇટ સૌથી વધુ સંખ્યામાં હડપ્પા સભ્યતાની ઓળખ સમાન મુદ્રાઓ ધરાવે છે? Ans: લોથલ

ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી

પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી

નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ

સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
Ans: ઈન્ડિયા હાઉસ

ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ

ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર

ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ

સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર

એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા.

સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: નમન પારેખ

ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ

હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે

ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત

સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? Ans: ભોળાભાઇ ખોડીદાસ પટેલ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ

ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: જેસોર

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના

બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ

ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઇ કઇ સંસ્થાઓ સ્થાપી?
Ans: ગ્રામદક્ષિણામૂર્તિ-આંબલા અને લોકભારતી-સણોસરા

કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા

અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે? Ans: કચ્છ

નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા

વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩

ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? Ans: અંકલેશ્વર

સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો. Ans: બુદ્ધિપ્રકાશ

નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી

મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના

ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં?
Ans: વિનોદીની નીલકંઠ

હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી

ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી

ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? Ans: નિરુણા

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
Ans: કનૈયાલાલ મુનશી

ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ

ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા

સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય

અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?
Ans: પૂનાની યરવડા જેલ

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

કવિ કાન્તનું મૂળ નામ શું છે ? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે?
Ans: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી

પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે?
Ans: સિલ્ક ફાયબર

ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ? Ans: કવિ શામળ

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? Ans: કાકરપાર અને ઉકાઇ

કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? Ans: થરપારકરનું રણ

કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ

‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્

ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?
Ans: ત્રીજા ભાગનો વિસ્તાર

કવાંટ મેળો કયાં ભરાય છે ? Ans: છોટા ઉદેપુર

અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

ઝવેરાતના ઉત્પાદન અને નિકાસક્ષેત્રે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? Ans: રાજકોટ

‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી

ઊંઝા નજીક આવેલાં એવા સ્થળનું નામ આપો જયાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે ?
Ans: મીરાદાતાર

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના દીવા

ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? Ans: અમદાવાદ

કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? Ans: ભાવનગર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો છોડ કોના હાથે રોપાયેલો છે ? Ans: નરસિંહ મહેતા

ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે

કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના

ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? Ans: આણંદ

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ

કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ

ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી

ભારતનું સૌથી મોટુ ઓવિયરી (પક્ષીગૃહ) કયાં આવેલું છે? Ans: ગાંધીનગર

સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
Ans: અહમદશાહ બાદશાહ

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા

દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર

ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી

ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? Ans: દિવાળીબહેન ભીલ

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે? Ans: અમૂલ

કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી

અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?
Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળતી બ્રાહ્મણી કે શંકર શમળી પોતાનો ખોરાક કયાંથી મેળવે છે?
Ans: પાણી પરથી

ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ?
Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ? Ans: જૂનાગઢ

નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ

સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?
Ans: દાતાગીગા અને આપાગીગા સંત

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? Ans: ભાદર

ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદર પર આવ્યા ? Ans: સંજાણ બંદર

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું?
Ans: મૃદુલા સારાભાઇ

દાંડી કૂચની શરૂઆત કયારે થઇ હતી? Ans: ૧૨ માર્ચ - ૧૯૩૦

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?
Ans: ઝવેરચંદ મેઘાણી

ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા

મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
Ans: બંદીઘર

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.
Ans: કનૈયાલાલ મુનશી

જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ? Ans: બનાસકાંઠા

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ

ભારતમાં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે? Ans: સામ પિત્રોડા

કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે?
Ans: માંડવી

ગુજરાતમાં સૌથી મોટું માનસિક આરોગ્યકેન્દ્ર કયું છે ? Ans: બી. એમ. ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ-અમદાવાદ

દુર્લભ સિક્કાઓ, ફોટોફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો, પુરાતત્ત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝિયમ કયાં આવેલું છે? Ans: ભાવનગર

કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧

અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

ગુજરાતના કયા વિસ્તારમાં યુવકો દ્વારા યુવતીઓને પાનનું બીડું ખવડાવવાની ‘પાનવાડી’ નામની પરંપરા છે? Ans: છોટા ઉદેપુર

કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ

‘જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - આ કયા કવિની રચના છે?
Ans: ભકત કવિ નરસિંહ મહેતા

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા

ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ? Ans: કચ્છ

ભારતમાં સૌપ્રથમ હાઉસિંગ મંડળીનું રજિસ્ટ્રેશન કયાં શહેરમાં થયું હતું? Ans: અમદાવાદ

માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? Ans: સુરત

ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: જેસોર

પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ

શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે? Ans: હરિન્દ્ર દવે

ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે? Ans: સુરત

ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ

ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

સાહિત્યકાર પ્રાગજી ડોસાનું કયા સાહિત્ય સ્પરૂપમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? Ans: નાટ્ય ક્ષેત્રે

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન

ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ? Ans: સરસ્વતી

‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’

ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? Ans: ડાંગ જિલ્લાના વાંસદા

કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે? Ans: વિશ્વામિત્રી

ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના

ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ?
Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા

ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? Ans: ગાંધીનગર

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ

બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ? Ans: સાબરમતી આશ્રમથી દાંડી

જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક

ગુજરાતનું પાટનગર કયું છે? Ans: ગાંધીનગર

ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લખનાર સર્વપ્રથમ મહિલા કોણ હતાં? Ans: શારદાબેન મહેતા

૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં?
Ans: ચારૂમતી યોદ્ધા

હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું? Ans: વિનોદ કિનારીવાલા

ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ

કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા

સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? Ans: તાપી

માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર

દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?
Ans: વહેલી સવારનો

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ? Ans: પાંડુલિપિ

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા

ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક

‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?
Ans: કવિ હસમુખ પાઠક

મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? Ans: ભુવન શોમ

ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ

G.E.E.R.નું પૂરું નામ જણાવો.
Ans: ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર

પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
Ans: માનવીની ભવાઇ

વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે? Ans: રિદ્ધિ શાહ

ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ?
Ans: કચ્છ

પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ? Ans: હિરણ

જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ

કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી?
Ans: ૧૪મી સદી

ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ? Ans: કલ્પસર

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? Ans: જેસોર

ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ?
Ans: બે – (સોમનાથ અને દારુકાવન)

એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? Ans: ૧૨થી ૧૫ વર્ષ

આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ

ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? Ans: બારેજડી

ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ

સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ? Ans: સરસ્વતી

‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

‘નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?
Ans: વહેલી સવારનો

કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? Ans: કોપાલીની ખાડી

જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?
Ans: નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ? Ans: અંજાર

ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર

‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે

‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા

રમણલાલ નીલકંઠનાં પિતાજીનું નામ શું હતું ? Ans: મહીપતરામ નીલકંઠ

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? Ans: ઝવેરચંદ મેઘાણી

કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઇ યોજના કાર્યરત છે ? Ans: વિદ્યાલક્ષ્મી બોન્ડ

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
Ans: અંધજન મંડળ-અમદાવાદ

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ

શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો.
Ans: વિદ્યાદીપ યોજના

સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
Ans: કાદંબરી

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ

વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા

ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું ગણાય છે? Ans: મિથ્યાભિમાન

સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી

ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
Ans: લલિત નિબંધ

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?
Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે? Ans: કચ્છ

વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? Ans: ખંભાતનો અખાત

તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર

‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮

સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Ans: સરદાર વલ્લભભાઇ એવોર્ડ

ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં? Ans: બાલાસિનોર

નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી? Ans: નરસિંહ કા માહયરા

લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવેલો ? Ans: સયાજીરાવ ગાયકવાડ

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો? Ans: પેરીપ્લસ

સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ

સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે ?
Ans: સામ્મનસ્યમ્

ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ

‘પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો

ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ

કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ

‘મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી લવજી દામાણી ‘શયદા’

ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર સ્વતંત્ર પિંગળની રચના કોણે કરી છે? Ans: કવિ દલપતરામ

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે?
Ans: ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ

અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? Ans: મોતી ભરત

ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં

ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા


ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ
ઝવેરાતના ઉત્પાદન અને નિકાસક્ષેત્રે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? Ans: રાજકોટ


છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા’ એ વિષય પર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો? Ans: ભવાનીશંકર જોશી
ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: નર્મદા

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ

‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? Ans: અવિનાશ વ્યાસ

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ

વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ

મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? Ans: પાકિસ્તાન

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?
Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? Ans: સુરત

કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી

આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું? Ans: હૌજે કુતુબ

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: રેતીયા પથ્થર

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ

ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? Ans: ૧૫૦ વર્ષ

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ? Ans: ઉદવાડા

હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે?
Ans: નંદલાલ પુરોહિત

ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા

ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે?
Ans: નીલ ગાય

ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
Ans: મોહમ્મદ બેગડો

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭નો સમયગાળો કયા નામથી ઓળખાય છે?
Ans: ગાંધી યુગ

‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો કે નહીં ઘાટનો’ કહેવતના રચયિતા કોણ છે? Ans: શામળ ભટ્ટ

ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? Ans: ભાદર

પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા (બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?
Ans: બન્ની

‘ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?
Ans: ૨.૪૧ ચો કિ.મી.

સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી

‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્

ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? Ans: ભાદર

ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ

કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા

પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર

એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦

ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર

કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે ? Ans: નળ સરોવર

રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન

ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો? Ans: સામંત સિંહ

ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી

ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?
Ans: મેડમ ભીખાઈજી કામા

અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ? Ans: જેસલ - તોરલ

‘તારી આંખનો અફીણી...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: વેણીભાઇ પુરોહિત

ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? Ans: પશ્ચિમ

કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

કવિ ભાલણે ‘નળાખ્યાન’ ની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી?
Ans: નૈષધીય ચરિત અને નલચંપૂ

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી

મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ? Ans: ઝેનોની

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું? Ans: વિનોદ કિનારીવાલા

સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
Ans: ઈન્ડિયા હાઉસ

સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? Ans: સિરકીર અને કુકડિયો કુંભાર

મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ

હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ? Ans: હરિજન બંધુ (ગુજરાતી)

ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? Ans: કચ્છના દરિયાકિનારે

રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? Ans: ડાહ્યાભાઇ ધોળશાજી

ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી.

ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ

ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? Ans: માણભટ્ટ

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં

ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? Ans: મહુવા

ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ

શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન

હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા

સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ

તાપી જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: વ્યારા

સાબરમતી નદી પર બંધાયેલો ધરોઈબંધ કયા તાલુકામાં આવેલો છે ? Ans: સતલાસણા

ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. Ans: બનાસ, સરસ્વતી અને રૂપેણ

ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત

‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ

કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો

સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?
Ans: વીર સાવરકર

કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? Ans: રા’ માંડલિક

છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા

‘મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી લવજી દામાણી ‘શયદા’

શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો.
Ans: વિદ્યાદીપ યોજના

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે? Ans: કવિ રાજશેખર

અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ

‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી

કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? Ans: જ્ઞાનપીઠ એવોર્ડ

ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ

ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે? Ans: કચ્છ

‘કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૪૯

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩

વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ

કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ જણાવો. Ans: કલાપી

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ

પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે? Ans: પારનેરા

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યંો છે ? Ans: કવિ ભાલણ

‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા

અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ

ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત

સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ

કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
Ans: બંદીઘર

રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: આજી

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા

કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? Ans: પાટણ

ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: વેળાવદર

સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: જામનગર

ભારતની બંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે?
Ans: કનૈયાલાલ મુન્શી

ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે. Ans: બરડીપાડા (જિ. ડાંગ)

પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

ભકત કવિ નરસિંહ મહેતાએ ‘સુદામાચરિત્ર’ના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે?
Ans: શ્રીમદ્ ભાગવત

‘વહેતા સાથે સૌ કોઇ વહે’ - કહેવતના જન્મદાતા કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭

એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર

‘રેખતા’ નામના કાવ્યપ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે ? Ans: કવિ દયારામ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીક્સ

ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

‘ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. Ans: ભદ્રંભદ્ર

દાંડી કૂચની શરૂઆત કયારે થઇ હતી? Ans: ૧૨ માર્ચ - ૧૯૩૦

એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? Ans: ૩૦ કિલો

સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ

નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ

કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા

પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? Ans: નાનાભાઈ હરિદાસ

ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ

ગુજરાત નજીક કયો સમુદ્ર છે ? Ans: અરબી સમુદ્ર

‘કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?
Ans: અમદાવાદ - વડોદરા

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩

પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ?
Ans: સાપુતારા

‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી

નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? Ans: પદ

સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?
Ans: પીરોજા-વીરમદે

ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું ? Ans: ભૃગુકચ્છ

કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે ? Ans: નળ સરોવર

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે? Ans: ખોલકું

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? Ans: ભકિતયુગ

દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? Ans: કેવડિયા કોલોની

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય

રામદેવપીરનું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? Ans: રણુજા

જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? Ans: કાજળ (મેશ)

બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં?
Ans: ઇ.સ. ૧૮૨૩

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?
Ans: મેડમ ભીખાઈજી કામા

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? Ans: સુરત

ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા

પુરુષોત્તમ એ કયા પ્રખ્યાત ગુજરાતી કવિનું મૂળ નામ છે ? Ans: કવિ ભાલણ

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

સંસ્કૃત કવિ બાણ રચિત ‘કાદમ્બરી’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? Ans: કવિ ભાલણ

કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું?
Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા

મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસ ગજજર-સુરત

સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ

ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? Ans: બનાસ ડેરી

અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?
Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?
Ans: કવિ શામળ

‘સરસ્વતીચન્દ્ર’ મહાનવલકથાના નાયક - નાયિકાનું નામ જણાવો. Ans: સરસ્વતીચન્દ્ર અને કુમુદ

કચ્છનું નાનું રણ કયા પ્રાણીનું અભયારણ્ય છે ? Ans: ઘુડખર (જંગલી ગધેડાં)

ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?
Ans: અમદાવાદ

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ? Ans: ગીત ગોવિંદ

ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ? Ans: પંચમહાલ

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?
Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? Ans: દક્ષિણ ગુજરાત

વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? Ans: ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)

કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? Ans: કાળો ડુંગર

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭

ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ

ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા

ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? Ans: અંબિકા

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
Ans: ફાર્બસ ગુજરાતી સભા

કંઠીનું મેદાન કયાં આવેલું છે ? Ans: કચ્છ

વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

ગુજરાતનું સૌપ્રથમ જિમનેશ્યિમ કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: વડોદરા

‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી

‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?
Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?
Ans: આસો માસ

અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
Ans: કનૈયાલાલ મુનશી

સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? Ans: તાપી

ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? Ans: સૂર્ય

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
Ans: મોતીડો

ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનો મેળો

વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ

આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી

સંસ્કૃત કવિ બાણ રચિત ‘કાદમ્બરી’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? Ans: કવિ ભાલણ

‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા

નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન

દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? Ans: કચ્છ

લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? Ans: દુલાભાયા કાગ

ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? Ans: આઈ.આઈ.એમ. - એ

તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા

વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?
Ans: આશા પારેખ

સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
Ans: અમરેલી

સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ

ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર

કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ? Ans: દાંડિયો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? Ans: ઊંઝા

ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?
Ans: પ્રતીક પારેખ

ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

‘સાધુ-બાવાના મેળા’ તરીકે પ્રસિદ્ધ શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે ? Ans: ગિરનાર

ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? Ans: દમણ-ગંગા

ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ

ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર

ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?
Ans: ભોળાનાથ સારાભાઇ

ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું ગણાય છે? Ans: મિથ્યાભિમાન

હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ

ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?
Ans: મહારાજા ભગવતસિંહજી

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી

જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? Ans: લેગ ગ્લાન્સ

કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? Ans: સરખેજનો રોજો

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? Ans: રાવણવધ

સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? Ans: પંડિત જવાહરલાલ નહેરૂ

‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે? Ans: કવિ ગણપતિ

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Ans: અમદાવાદ

અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા

ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર

ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ?
Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી

આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? Ans: ડાંગ

કઇ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું? Ans: ૧૪મી સદી

ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી

સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? Ans: સાસુ વહુની લડાઈ

બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ? Ans: ભરૂચ

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ

ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?
Ans: શંકરસિંહ વાઘેલા

અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ

રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? Ans: સરવસણી (જિ. ખેડા)

અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪

ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: ભોગાવો

કેતન મહેતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારી ગુજરાતી ફિલ્મ કઇ? Ans: ભવની ભવાઇ

નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? Ans: જામ રાવલ

‘ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ? Ans: રમેશ પારેખ

રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો

ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? Ans: નળ સરોવર

ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ

ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા? Ans: ભાઇલાલભાઇ પટેલ

શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર

‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ? Ans: રમણલાલ વ. દેસાઈ

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ

બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? Ans: પર્ણાશા

પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? Ans: વાત્રક

સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ

ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? Ans: કલાપીનો કેકારવ

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?
Ans: ભાદર

મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ

કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે?
Ans: ૧૦૦ માઈલ

જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? Ans: બાજરી

ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે?
Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે? Ans: અમદાવાદ

ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? Ans: વેરાવળ

ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ

ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક

‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ? Ans: મીરાંબાઈ

ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? Ans: લખપતથી ઉમરગામ

ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?
Ans: માર્કો પોલો

ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા

જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર

ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું

‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે? Ans: કવિ ખબરદાર

‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા

‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? Ans: સલ્ફર

સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે

પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા

અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા

ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ? Ans: રાજપુરની મસ્જિદ

ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ

ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ? Ans: સાયન્સ સીટી-અમદાવાદ

ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ

કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો? Ans: પેરીપ્લસ

ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા

લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ


પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ?
Ans: સાપુતારા
વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: ઔૈરંગા

‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર

ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે તે છે જણાવો. Ans: ગુજરાત

કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.
Ans: અવિનાશ વ્યાસ

ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ? Ans: નરસિંહ મહેતા

ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? Ans: બાજરી

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. Ans: કિરણ મોરે

ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા (મારી હકીકત) કોણે આપી? Ans: કવિ નર્મદ

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે

ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ


ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
‘સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ

ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ

‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા

ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વિવિધ જાતિના વન્યજીવો, આદિવાસી સંસ્કૃતિ તેમજ અદભૂત કુદરતી સાદર્યને કારણે અન્ય પ્રદેશો કરતાં અલગ તરી આવે છે? Ans: ડાંગ

ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: વેળાવદર

અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો

‘આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ

અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
Ans: ઈન્ડિયા હાઉસ

જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ? Ans: મીરાંબાઈ

વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

‘જૂનું તો થયું રે દેવળ...’ પદ કોનું છે ? Ans: મીરાંબાઈ

હમિરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે? Ans: ભુજ

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા? Ans: મેંહદી નવાઝ જંગ

ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા ? Ans: ડાંગ-૧

‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે?
Ans: જગદીશ જોશી

‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

પ્રસિદ્ધ યાત્રાળુ ટૉલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો ?
Ans: Mophis

મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી

સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? Ans: ઊંઝા

ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી?
Ans: ઇ.સ. ૧૮૬૩

બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે ?
Ans: માણેકચોક

ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી

ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે ? Ans: દક્ષિણ ગુજરાત

‘જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - આ કયા કવિની રચના છે?
Ans: ભકત કવિ નરસિંહ મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું? Ans: લૂણેજ

નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો.
Ans: ચાણોદ

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? Ans: સુરત

‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર

‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ? Ans: નિષ્કુળાનંદ સ્વામી

ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? Ans: સર લલ્લુભાઇ આશારામ શાહ

મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? Ans: વલસાડ

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? Ans: જયંતિ દલાલ

ગુજરાતી ભાષાની પ્રથમ કરૂણપ્રશસ્તિ કોણે લખી? કોના માટે લખી?
Ans: કવિ દલપતરામે - મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ માટે

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ

ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? Ans: હસતો ફિલસૂફ

મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા

ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ


ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Ans: એકલવ્ય એવોર્ડ
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪

ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

ખંભાતનું પૌરાણિક નામ શું છે? Ans: સ્તંભતીર્થ

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા

ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા

‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - ગઝલ કોણે લખી છે ? Ans: કવિ કલાપી

કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? Ans: પોતાના થૂંક વડે

‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત

સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ

ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ

ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? Ans: તાપી અને મહી

નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે?
Ans: કવિ કાન્ત

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી

ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ

બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ? Ans: કાકડા નૃત્ય

ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? Ans: જામનગર

‘મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી લવજી દામાણી ‘શયદા’

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. Ans: પ્રેમશોર્ય

ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા

ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી?
Ans: સંત પુનિત મહારાજ

મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ

ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે

‘એક વર્યો ગોપીજન વલ્લભ’ - એ રચના કોની છે ? Ans: કવિ દયારામ

સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા

ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે? Ans: છોટુભાઇ પુરાણી

ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ?
Ans: સોમનાથ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

‘કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી

નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા?
Ans: બળવંતરાય મહેતા

અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પટેલ

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? Ans: નિરુણા

ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ? Ans: ટંકારા (જિ. રાજકોટ)

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર શરૂ કરાવનાર ગુજરાતી કોણ હતા? Ans: દયારામ કુંવરજી પટેલ

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? Ans: ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.

પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? Ans: ફલેમિંગો

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ

રમણલાલ નીલકંઠનાં પિતાજીનું નામ શું હતું ? Ans: મહીપતરામ નીલકંઠ

મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? Ans: વસંત વિલાસ

‘બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? Ans: કસ્તુરબા ગાંધી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? Ans: ચંદ્રકાન્ત બક્ષી

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? Ans: કવિ દલપતરામ

ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા

ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા

ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જૂનાગઢ

ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે?
Ans: ડેનિમના ઉત્પાદન માટે

ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા

ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? Ans: દક્ષિણ ગુજરાત

‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ’ - આ પદના રચનાકાર કોણ છે ?
Ans: કવિ ભોજા ભગત

જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી

પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
Ans: માનવીની ભવાઇ

રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ? Ans: ધીણોધર ડુંગર

પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું? Ans: ચુનીલાલ આશારામ ભાવસાર

નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા

ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? Ans: છોટા ઉદેપુર

ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? Ans: ભરૂચ

વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં

સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં?
Ans: ચારૂમતી યોદ્ધા

સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે

ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ? Ans: સયાજીરાવ ગાયકવાડ

સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? Ans: તાપી

સંસ્કૃત કવિ બાણ રચિત ‘કાદમ્બરી’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? Ans: કવિ ભાલણ

વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી? Ans: કાશીનો દીકરો

રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ? Ans: ગીત ગોવિંદ

ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? Ans: પેડા

ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? Ans: સલ્ફર

દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? Ans: રાધા

‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા? Ans: ચન્દ્રકાન્ત બક્ષી

૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો

ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
Ans: દ્વારિકા

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી

અમદાવાદમાં આવેલી ‘અભયઘાટ’ સમાધિ કોની છે? Ans: મોરારજી દેસાઈ

ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરીમથક આવેલું છે ? Ans: સાપુતારા

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી

અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ

લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ

ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
Ans: કનૈયાલાલ મુનશી

કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. Ans: કિરણ મોરે

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ

અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? Ans: અખેગીતા

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો

ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો? Ans: સોલંકી વંશ

દુર્લભ સિક્કાઓ, ફોટોફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો, પુરાતત્ત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝિયમ કયાં આવેલું છે? Ans: ભાવનગર

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ

કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો?
Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ

ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત

ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? Ans: ધરમપુર

ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? Ans: પક્ષીસૃષ્ટિ

વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલસન મ્યુઝિયમ આવેલું છે? Ans: ધરમપુર

દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? Ans: મેડમ ભિખાઈજી કામા

ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ? Ans: અશ્વ નૃત્ય

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર

સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
Ans: કાળી બુચક

વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે?
Ans: ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: જામનગર

ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર

ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી?
Ans: સંત પુનિત મહારાજ

ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જૂનાગઢ

ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?
Ans: અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ

પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? Ans: ૧૫૦ વર્ષ

સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો

કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?
Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા?
Ans: ૭ વર્ષ

ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે? Ans: ૧૬૬૦ કિમી

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ?
Ans: બળવંતરાય ક. ઠાકોર

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ

‘હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે? Ans: કવિ પ્રીતમદાસ

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?
Ans: ચોટીલા

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ

શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી કયાં આવેલી છે?
Ans: વલ્લભ વિદ્યાનગર

કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? Ans: ફર્દુનજી મર્ઝબાન

કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાં પ્રવાસ

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત

ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું? Ans: પીજ

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી

ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? Ans: હંસા મહેતા

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? Ans: બાવળા

જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી

કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ

ગુજરાતમાં સૌપ્રથમ ટપાલસેવા કયાં અને કયારે શરૂ થઇ? Ans: અમદાવાદ - ઇ.સ. ૧૮૩૮

સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલી છે ? Ans: બનાસકાંઠા

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ

સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? Ans: ભિક્ષુ અખંડાનંદ

પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ? Ans: હિરણ્યા

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ? Ans: અંકલેશ્વર

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ? Ans: હેમચંદ્રાચાર્ય

ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: રેતીયા પથ્થર

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

હમિરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે? Ans: ભુજ

ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર

વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?
Ans: ડૉ. એસ.આર.રાવ

અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?
Ans: ગૂજરાત વિદ્યાપીઠ

ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ

ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ

ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે? Ans: કવિ રમેશ પારેખ

ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? Ans: રા’ માંડલિક

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?
Ans: કવિ દલપતરામ

ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી

કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? Ans: પદ્મભૂષણ

ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા

શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: ઉદયન ચીનુભાઇ

કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ? Ans: સંત મેકરણ દાદા

સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ? Ans: બાબુભાઇ પનોચા

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ? Ans: સયાજીરાવ ગાયકવાડ

કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ?
Ans: સરદાર વલ્લભભાઈ પટેલ

કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ

કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ

સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?
Ans: ૧૫મી સદી

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

મહીપતરામ નીલકંઠે કયું પ્રવાસ પુસ્તક રચ્યું હતું? Ans: ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ? Ans: હરણફાળ

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?
Ans: ભાદર

ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? Ans: અંકલેશ્વર

મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. Ans: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? Ans: વલસાડ

‘વહેતા સાથે સૌ કોઇ વહે’ - કહેવતના જન્મદાતા કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

દુર્લભ સિક્કાઓ, ફોટોફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો, પુરાતત્ત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝિયમ કયાં આવેલું છે? Ans: ભાવનગર

હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી

કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? Ans: સુરત

અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? Ans: પાલીતાણા

રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? Ans: ઘસીને ઘસીને ઊજળા થઇએ

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. Ans: ભણકારા

જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?
Ans: પનાલા ડિપોઝિટ

ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: સાણંદ

ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી

તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? Ans: કાકરપાર અને ઉકાઇ

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? Ans: કવિ દલપતરામ

ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે? Ans: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ

‘બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? Ans: કસ્તુરબા ગાંધી

અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.
Ans: નવલખા મહેલ

ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી

વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? Ans: ક્રિકેટ

‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી

ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ

ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર

ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી

ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા

ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

સંત બોડાણાનો જન્મ કયાં થયો હતો? Ans: ડાકોર

મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ? Ans: ઝેનોની

પ્રસિદ્ધ યાત્રાળુ ટૉલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો ?
Ans: Mophis

ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો.
Ans: મેદાની રમતો

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી

ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા? Ans: ભીક્ષુ અખંડાનંદ

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ

કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ? Ans: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર

‘Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? Ans: મહાદેવભાઈ દેસાઈ

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? Ans: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?
Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ? Ans: કુસુમમાળા

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
Ans: લલિત નિબંધ

પારસીઓ સૌપ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા? Ans: સંજાણ

કેતન મહેતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારી ગુજરાતી ફિલ્મ કઇ? Ans: ભવની ભવાઇ

‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? Ans: નખત્રાણા

ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો? Ans: મૌર્ય કાળ

ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? Ans: ચંદ્રકાન્ત બક્ષી


વલ્લ્ભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?
Ans: બારડોલી સત્યાગ્રહ
કયા સંતે પોતાની આખી જદગી રકતપિત્તનાં દર્દીઓની સેવામાં વીતાવી? Ans: સંત અમરદેવી દાસ

‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો

પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? Ans: કીર્તિ મંદિર

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ

પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? Ans: ભીમજી પારેખ

‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ? Ans: મીરાંબાઈ

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે? Ans: નરસિંહરાવ દિવેટીયા

ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? Ans: ગાંધીજી

‘મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? Ans: સુરત

અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો છોડ કોના હાથે રોપાયેલો છે ? Ans: નરસિંહ મહેતા

ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા

ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા

અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર

સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? Ans: ગુરુ બ્રહ્માનંદ

ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ? Ans: ઉદવાડા

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ? Ans: પાન્ધ્રો

‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે? Ans: પોરબંદર

પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ

કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા

ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર

ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ કયારે ‘રણજી ટ્રોફી’ની ફાઇનલમાં પ્રવેશી હતી ? Ans: ઇ.સ.૧૯૫૦

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ? Ans: ખાંડિયા

ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? Ans: ભરૂચ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે? Ans: કાશ્મીરનો પ્રવાસ

ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: મહેસાણા

ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિ દલપતરામ

ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ? Ans: નરસિંહ મહેતા

નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ? Ans: સૌરાષ્ટ્ર

ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? Ans: જુનાગઢ

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?
Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?
Ans: અન ટુ ધી લાસ્ટ

કવિ કાન્તનું મૂળ નામ શું છે ? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?
Ans: ત્રીજા ભાગનો વિસ્તાર

ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ

‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? Ans: મીરાં

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?
Ans: અમદાવાદ

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? Ans: વલસાડ

રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા

હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી

ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા

નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ

સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે?
Ans: સિરકીર અને કુકડિયો કુંભાર

મોરારજી દેસાઇને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે?
Ans: ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?
Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો

મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા

જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
Ans: જમિયલશા પીર

‘દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? Ans: ક્રિકેટ

ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે?
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ

હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો? Ans: ઇ.સ. પૂર્વે ૨૪૦૦

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?
Ans: સૌન્દર્યલહેરી

ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું? Ans: અમદાવાદ

ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ

સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર

કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા

શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા

ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ

ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ? Ans: શામળાજી

ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
Ans: અંધજન મંડળ-અમદાવાદ

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ? Ans: પુરુષોત્તમ

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ? Ans: ઝેનોની

નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ? Ans: ઝૂલણાં

ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? Ans: દાહોદ

‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ - જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: બોટાદકર

હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું? Ans: વિનોદ કિનારીવાલા

‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે? Ans: દામોદર બોટાદકર

‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર

હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી

‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન

ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ

ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું? Ans: ખંભાત

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે

નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? Ans: ૧૨૮૯ કિ.મી.

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.
Ans: કનૈયાલાલ મુનશી

ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? Ans: સરવસણી (જિ. ખેડા)

ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? Ans: સુરત

ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે તે છે જણાવો. Ans: ગુજરાત

ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

૧૮૪૪માં ગુજરાતમાં સ્થપાયેલી સૌપ્રથમ અંગ્રેજી શાળાના હેડ માસ્ટર કોણ હતા? Ans: દાદોભા પાંડુરંગ

‘પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?
Ans: મહારાજા ભગવતસિંહજી

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? Ans: વીરસિંહ

ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું ? Ans: અમદાવાદ

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?
Ans: અબ્બાસ તૈયબજી

ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ

આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? Ans: ડાંગ

સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩

ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી

No comments: