25 April 2013

પ્રશ્નપત્ર 4 .સામાન્યજ્ઞાન


પ્રશ્નપત્ર 4 .સામાન્યજ્ઞાન

જનરલ નોલેજ
પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો
       A  દ્રવિડ                                B   મોંગોલૉઇડ           
       C  નેગ્રીટો                              D  ડિનારીક
નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી. તે જણાવો 
       A   શ્યામ વર્ણ વાંકડિયા વાળ  નેગ્રીટો (હબસી)
       B  શ્યામ રંગચપટું નાક – ઑસ્ટ્રોલૉઇડ
       C   શ્યમ રંગચપટો ચહેરો  મોગોલોઇડ
       D  ગૌરવર્ણ બદામી આંખો – દ્રવિડ
ગુજરાતનું કયું શહેર અકીક ઉધોગ માટે જાણીતું હતું ?
       A સુરત                                  B  અમદાવાદ            
       C  ખંભાત                               D જમનગર    
ક્યા ગ્રંથમાં 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
       A  સંગીત મકરંદ                    B સંગીત પારિજાત 
       C  સંગીત રત્નાકર                 D એક પણ નહિ
ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
       A  જામા મસ્જિદ                     B  મોતી મસ્જિદ    
       C બીબીજી કી મસ્જિદ             D રાણી સિપ્રિની મસ્જિદ
6 કયા મુઘલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?
       A  શાહજહાં                            B  જહાંગીર              
       C અકબર                               D બાબર
7 ઉત્તરરામચરિતના કર્તા કોણ છે ?
       A  કાલિદાસ                          B  ભારવિ                   
       C  માઘ                                 D  ભવભૂતિ
8 તુર્ક પ્રજાની મહત્વની ભાષા કઇ હતી ?
       A  ફારસી                               B  અરબી          
       C  તમિલ                               D  પાલી
9 ક્યા વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે ?
       A  સામવેદ                            અથર્વવેદ        
       C ઋગ્વેદ                               D યજુર્વવેદ
10 નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?
       A  નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે
       B  ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો
       C  આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે
        D  વરાહમિહિરે સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું ચાચું કારણ પૃથીનો પડચાયો છે
11 વાસ્તુશાસ્ત્રએ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ?
       A  ગણિતશાસ્ત્ર                       B  જ્યોતિષશાસ્ત્ર    
       C  ખગોળશાસ્ત્ર                      D  રસાયણશાસ્ત્ર
12 પોંગલ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?
       A  કેરળ                                 B  તમિલનાડુ            
       C  કર્ણાટક                              D  આંધ્રપ્રદેશ
13 બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે ?
       A  છતરપુર                            B  પટ્ટદકલ              
       C  કેણાર્ક                                 D  થંજાવુર
14 નીચેના માંથી ક્યું જોડકું ખરું છે. તે જણાવો ?
       A  કાંગડાનો કિલ્લો  મધ્યપ્રદેશ    
       B  દોલતાબાદનો કિલ્લો  મહારાષ્ટ્ર 
       C  સિંહગઢનો કિલ્લો  આંધ્રપ્રદેશ                      
        D  રોહતાસનો કિલ્લો – દિલ્લી
15 સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિંદુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે ?
       A  સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના              
       B  સંસ્કૃતિ અને સભ્યતાના
       C  સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના            
       D  એકતા અને વિષમતાના
16 આપણી રાષ્ટ્રીય ઓળખનો અરિસો કોણ છે ?
       A સંસ્કૃતિ                               વારસો      
       C સભ્યતા                              D પ્રાચિનતા
17 ભારતમાં કુલ કેટલા કરોડ હેટર ભૂમિમાં ધોવાણ થઇ ચૂક્યું છે ?
        A 13                                     B  16              
       C   25                                    D    33
18 જમીનનું મૂલ્ય શાનાથી આંકવામાં આવે છે ?
       A પૈસાથી                               B ફળદ્રુપતાથી     
       C પાક ઉત્પાદકતાથી              D જમીનના પ્રકારથી
19 નૅશનલ મરીન પાર્ક ક્યાં આવેલો છે ?
       A   બંગાળાની ખાડીમાં   
       B   ખંભાતના અખાતમાં  
       C   મુંબઇમાં      
       D  કચ્છના અખાતમાં
20 વનસંરક્ષણના ઉપયોમાં એક ઉપાય ખોટો છે. તે શોધી લખો ?
        A  કાયદા દ્વારા વૃક્ષ છેદન પ્રતિબંધ મૂકવો
        B  વૃક્ષોની ઉપયોગીતાનો સઘન પ્રચાર કરવો  
        C વૃક્ષા રોપણની ઝુંબેશ શરૂ કરવી
        D વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવાની ઝુંબેશ શરૂ કરવી
21 ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?
       A   કાનમ                              B  ચરોતર
       C  ભાલ                                 D  નળકાંઠા
22 પાક વીમા યોજના એ કેવા પ્રકારના કૃષિ સુધારાનો ભાગ છે ?
       A ટેકનિકલ                             B રાષ્ટ્રીય     
       C બંધારણીય                          સંસ્થાનગત
23 દ્વીપકલ્પીય નદીઓ પાણી માટે સંપૂર્ણપણે  કયા વરસાદ પર નિર્ભય છે ?
        A      ઉષ્ણતાનયન                B    હિમવર્ષા             
        C    માવઠાં                            D    મોસમી
24 જળસંચયન સ્થળોની દુર્દશા તથા જળપ્રદૂષણ અટકાવવા શું કરવું જોઇએ ?
       A પાઇપોનું સમારકામ            B સૂત્રો લખવા
       C સજા કરવી                           D કૂવા બનાવવા
25 ખનીજ ગૅલીના કઇ ધાતુ કહેવાય છે ?
       A   પ્લેટિનિયમ                      B    ઍલ્યુમિનિયમ     
      C   તાંબાંને                              D  સીસાને
26 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
         A   મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે 
          B   તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે
          C    સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે
          D   બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે
27 રેલવે અને કારખાનામાં ક્યો કોલસો વધુ વપારાય છે ?
       A  ઍન્થ્રેસાઇટ                       B  લિગ્નાઇટ        
       C   પીટ                                D  બિટયુમિનસ
28 ગુજરાતમાં ક્યું તેલક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે ?
       A   મહેસાણા                           B   ગાંધાર
       C   અંકલેશ્વર                           D   લુણેજ
29 ભારતમાં લોખંડ-પોલાદનું પ્રથમ કારખાનું ક્યા રાજયમાં શરૂ થયું હતું ?
       A  ગુજરાત                            B   તમિલનાડુ     
       C કર્ણાટક                               D  આંધ્ર પ્રદેશ
30 ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન ક્યું રાજય કરે છે ?
      A કર્ણાટક                                B જમ્મુ-કાશ્મીર    
      C આંધ્રપ્રદેશ                           D ઓરિસ્સા
31 ભારતમાં ટ્પાલ સેવાનો પારંભ કઇ સાલમાં થયો હતો ?
       A  ઇ.સ. 1851માં                     B  ઇ.સ. 1837માં       
       C  ઇ.સ. 1846માં                     D   ઇ.સ. 1847માં
32 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?
       A  ઍરલાઇન્સ                              
       B   મેટ્રોલાઇન્સ          
       C  પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ       
       D    રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટેડ
33 નીચેના પૈકી ક્યા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે ?
       A  રશિયા                               B  અમેરિકા                 
       C  ભારત                                D   ચીન
34 આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?
       A  સંકુચિત                             B   મર્યાદિત             
       C   વિસ્તૃત                             D  સામાજિક
35 કુલ ઔદ્યોગિક રોજગારીમાં મોટા ઉદ્યોગનો ફાળો….
       A 8 ટકા                                 B 6 ટકા      
       C 4 ટકા                                 D 5 ટકા
36 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
       A  ઇ.સ. 1998માં                     B  ઇ.સ. 1992માં        
       C  ઇ.સ. 1995 માં                    D  ઇ.સ. 1999 માં
37 શાનાં વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાંબજારનો વિકાસ સાધવો ?
      ઇન્ફર્મેશન ટેકનોલોજી          B વિજ્ઞાન અને ટેકનોલોજી
      C  મૂડી                                    D બજાર
38 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની  જવાબદારી કોને
    સોંપવામાં આવી છે ?
        A  જાહેર ક્ષેત્રને                       B  ખાનગી ક્ષેત્રને   
        C  સહકારી ક્ષેત્રને                   D   સંયુક્ત ક્ષેત્રને
39 કઇ યોજનાનો ઉદેશ ગ્રામ્યવિસ્તારના લોકોને વેતન સાથે કામના બદલામાં  
    અનાજ આપવાનો છે ?
        A  ગ્રામ સંકલીત યોજના                    
        B  સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના
       C  પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના           
       D  અંત્યોદય યોજના
40 આવકની સરખામણી કઇ ગરીબીમાં થાય છે ?
        A નિરપેક્ષ ગરીબી                 B વ્યાપક ગરીબી   
        C સાપેક્ષ ગરીબી                   D શહેરી ગરીબી
41 કોડેક્સ એલિમેટેરિયસ કમિશનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
       A  દિલ્લી                               B  પૅરિસ           
       C  ટોકિયો                              D  રોમ
42 RBI દ્વારા વ્યાજના દર વધારવામાં આવેતો કોના પર વિપરીત અસર પડે છે ?
       A  સંગ્રાહખોરી                        B  કાળાબજાર           
       C  મૂડીરોકાણ                         D  દાણચોરી
43 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?
       A  ઇ.સ. 1991                         B  ઇ.સ. 2001             
       C  ઇ.સ. 2002                         D  ઇ.સ 1992
44 ઇ.સ. 2001માં ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
       A  58.6                                  B   55.6              
       C  62.6                                  D  60.6
45 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરું નથીતે શોધીને ઉત્તર લખો ?
       A  ઉચ્ચ માનવવિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે   
       B  ઝામ્બિયા નિમ્ન માનવવિકાસ ધરાવતો દેશ છે   
       C  કેનેડા ઉચ્ચ માનવવિકાસ ધરાવતો દેશ છે
       D  કેન્યા મધ્ય માનવવિકાસ ધરાવતો દેશ છે
46 બાંગ્લાદેશની ત્રણ સરહદોથી ઘેરાયું રાજય ક્યું છે ?
       A  અરુણાચલ પ્રદેશ               B  અસમ           
       C  નાગાલેન્ડ                         D  ત્રિપુરા
47 માંડલ કમિશને કરેલ ભલામણ પ્રમાણે સરકારી નોકરીઓમાં કેટલા ટકા આનામત બેઠકો રાખવાની
        જોગવાઇઓ છે ?
        A  27%                                  B  17%              
       C  15%                                   D  7.5%
48 કોઇપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એ ……. છે ?
       A ધાર્મિકતા                            B ધર્માંધતા         
       C ધર્મનિરપેક્ષતા                    D બિનસંપેઅદાયિકતા
49 સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
       A  ઇ.સ. 1981                         B  ઇ.સ.1999              
       C  ઇ.સ. 1987                         D  ઇ.સ.1985
50 ક્યો અધિકાર બંધારણનું મહત્વનું લક્ષણ છે ?
       A સમાનતાનો અધિકાર       
       B સ્વતંત્રતાનો અધિકાર  
       C શોષણ વિરોધિ અધિકાર     
       D બંધારણીય ઇલાજનો અધિકાર

No comments: