25 April 2013

પ્રશ્નપત્ર 3.સામાન્યજ્ઞાન





પ્રશ્નપત્ર 3.સામાન્યજ્ઞાન


આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?
          A   દ્રવિડ                                  B   મોંગોલૉઇડ                 
         C   આર્મેનોઇડ                           ઑસ્ટ્રોલૉઇડ
ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?
         A નદીઓનો                 B  વન્ય જીવનનો  
          C  પર્વતોનો                D  વનસ્પતિનો
કૂચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
        A રાજસ્થાન                B ઓરિસા   
        C કેરળ                                  આંધ્રપ્રદેશ
સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર
        A મહાકવિ ભાસ                           B કવિ ભારવિ                  
        C મહાકવિ કાલિદાસ                    D મહાકવિ ભવભૂતિ
નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી ?
          A દૂતવાક્યમ્                             B  મહાવિરચરિતમ્               
          C  માલતીમાધવ                       D  ઉતરરામચરિત
કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજયમાં આવેલું છે ?
           A  તમિલનાડુ                             B  ગુજરાત    
          C  મધ્યપ્રદેશ                               ઓરિસ્સા
અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
            ઝૂલતા મિનારા                      B બાદશાહનો હજીરો
          C  ગોળ ગુંબજ                            D લાલ બાગની મસ્જિદ
બૃહદેશ્વર મંદિર માટે નીચેનું કયું વિધાન સાચું છે ?
           A  તે ભારતનું સૌથી મોટું મંદિર છે                              
           B  તે ઓરિસ્સામાં આવેલું છે      
            તેનો પડછાયો જમીન પર પડતો નથી            
            D  તે સંગેમરમરનું બનેલું છે
ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે ?
         A  12                                          B  15              
          18                                          D  24
10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?
          A  અવધિ                                  B  ભોજપુરી 
           સધુંકડી                                  D  પંજકડી
11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
          A  કવિ કલ્હણ- રાજતરંગિણી                 
          D  શંકરાચાર્ય – ભાષ્ય    
          C  કવિ પમ્પા – આદિપુરાણ                      
          D સોમદેવ – શાંતિપુરાણ  
12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?
           નાગાર્જુન                              B  વરાહમિહિર          
           C  આર્યભટ્ટ                                D  ચરક
13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?
          A  નાલંદા                                 B  તક્ષશિલા 
           સુલતાનગંજ                         D રાણીગંજ
14 નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે. તે જણાવો ?
           A  વાસ્તુંશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
            B  વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
            C  જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
             વાસ્તુંશાસ્ત્ર એ જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
15 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?
          A  ગુજરાત                                 મહારાષ્ટ્ર   
          C  મધ્યપ્રદેશ                             D  કર્ણાટક
16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?
          A  સાપુતારા                             B  ચોરવાડ    
           C  ચાંપાનેર                             D  દમણ
17 નીચેના પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?
          A  મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે
          B  મહાબલિપુરમને સાત પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે
           C  ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે
            D  મહાબલિપુરમ વિશ્વભરમાં ધતુશિલ્પ્નાં બેનમૂન સ્થાપત્યો ધરાક છે
18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?
         A  પુરાતત્ત્વ ખાતાને                  
         B  પ્રવાસન અને પર્યટન ખાતાને
         C  પર્યાવરણ ખાતાને                 
          D  શિક્ષણ ખાતાને
19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છેતે શોધીને ઉત્તર લખો ?
         A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય
          B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    
          C  ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય
           D  પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય
20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
         A    રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા     
         B    સિંહ અભયારણ્ય – ગીર     
          ઘુડખર -  કચ્છનું મોટું રણ                         
          D    એક શિંગી ગેંડો – અસમ
21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?
          A   ઇન્દિરા ગાંધી                       B   જવાહરલાલ    
          C  સરદાર પટેલ                        D   સુંદરલાલ બહુગુણા
22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?
          A   વિજયવાડા                          B   દેલવાડા 
          C  વાંસદા                                   દાંતીવાડા
23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો પાક ધરાવે  છે ?
          A   સોયાબીન                            B   મગફળી   
          C  તલ                                       D   સરસવ
24 નીચેનાંમાંથી એક વિધાન ખરું  નથી. તે શોધીને લખો ?
           A   પંજાબને ઘઉંનો કોઠાર કહે છે
           B   પશ્વિમ બંગાળાને સોનેરી રેસાનો મુલક કહે છે      
            C   ભારતમાં ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે
            D  ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે
23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળતું નથી ?
            A    8%                                    B   12%         
            C   13%                                   D   18%
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
           A   કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ   
           B   મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા      
           C   ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત   
           D  કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
          A  તાંબાની                                B   અબરખની            
          C  મૅગેનીઝની                           D   લોખંડની
26 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
         A   લોખંડ – ઝારખંડ                    B   અબરખ – ઉત્તર પ્રદેશ       
         C   બૉક્સાઇટ – ઓરિસ્સા             D   ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ 
27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?
          A   કુદરતી વાયુ                        B    કોલસો       
          C   ખનીજતેલ                           D   બાયોગૅસ
28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
           A  ખનીજ તેલમાંથી                   B   પરમાણુ શક્તિમાંથી   
           C   ખનીજ કોલસામાંથી              D  કુદરતી વાયુમાંથી
29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
          A   દિગ્બોઇ રિફાઇનરી – અસમ           
          B   હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદેશ     
          C   કોયલી રિફાઇનરી – ગુજરાત    
          D   બરૌની રિફાઇનરી – બિહાર
30 નીચેનામાંથી ક્યા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે ?
          A  જયપુર                                  B  લખનૌ          
          C  ઇંદોર                                     વારાણસી
31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો આવેલી છે ?
           A   અમૃતસર                            B    જયપુર        
           C    કંડલા                                 D     અજમેર
32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?
          A  જૂનાગઢ                                B   સાપુતારા
          C    સોમનાથ                              અંબાજી
33 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
          A  હાજીપુર                                B  હુબલી       
           C  માલેગાંવ                             D  ઇન્દોર
34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?
          A  પૂર્વ રેલવે – કોલકાતા           B  દક્ષિણ રેલવે – ચેન્નાઇ
          C   પશ્વિમ રેલવે – મુંબઇ             ઉત્તર રેલવે – જયપુર
35 આર્થિક ર્દષ્ટિએ ભારત કેવો દેશ છે ?
         A  વિકસિત                                 B   સમૃદ્ધ        
          વિકાસશીલ                            D  અલ્પવિકસિત
36 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યું છે ?
          A  ભાવ વધારો                           B  ગરીબી      
          C   નીચી માથાદીઠ આવક           D  વસ્તી વધારો
37  મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?
          આર્થિક સાતત્યનો અભાવ     
         B   બિનકાર્યક્ષમતા             
        C  આર્થિક અવ્યવસ્થા                        
         D  ઉત્પાદનાના સાધનોનો બગાડ
38 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?
          A  અંકુશિત                               B  જથ્થાબંધ
          C  છૂટક                                     મુક્ત
39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
         A  વિદેશની નાણાંકીય નીતિ      B   રાજકોશીય નીતિ
          C  ઔદ્યોગિકનીતિ                       વિદેશવ્યાપાર અંગેની નીતિ
40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?
          A  નિરક્ષરતા                              મોટાં કુટુંબની ઝુબેશ   
          C  સંગઠનનો અભાવ                  D  સામાજિક પછાત પણું
41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક  વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?
          A  3.5 થી 4 %                             B  6 થી 6.25%         
          C  4 થી 4.5 %                              D  3 થી 3.5 %
42 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
          A  આઇ.એમ.એસ.                       આઇ.એસ.આઇ.  
           C  એફ.એસ.આઇ.                       D  એગમાર્ક
43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?
           A  ઇ.સ. 1962 માં                      B  ઇ.સ. 1972 માં   
           C  ઇ.સ. 1947 માં                      D  ઇ.સ. 1968 માં
44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?
          A  ઇ.સ. 1991                             ઇ.સ. 2001         
          C  ઇ.સ. 2002                            D  ઇ.સ 1992
45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
            A સરસ્વતી બૉન્ડ                    B  નર્મદા બૉન્ડ
             C  મહિલા બૉન્ડ                       વિદ્યાલક્ષ્મી બૉન્ડ
46 ભારત માનવવિકાસ સૂચક આંકમાં વિશ્વના દેશોમાં કેટલામાં ક્રમે છે ?
          A  139                                       127            
          C  137                                       D  120
47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?
          A  સાંપ્રદાયિકતા                       B  ધર્મ                        
          C  જૂથવાદ                                 જ્ઞાતિવાદ
48 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
          A  આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદેશમાં ધંધાર્થે જાય છે
          B  આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે
          C  આતંકવાદના કારણે ભ્રાતૃભાવના ઓછી થતી જાય છે
            આતંકવાદ સમાજને સંગઠન તરફ દોરી જાય છે
49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
         A   આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ                                   
         B  આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ    
          આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ                 
          D  આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?
          A  21 વર્ષ                                  18 વર્ષ               
           C  17 વર્ષ                                D  22 વર્ષ

No comments: