પ્રશ્નપત્ર 19 .સામાન્યજ્ઞાન
Gujarat
Gk Questions સામાન્ય જ્ઞાન ૧૮
1 અકીકના
વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં ક્યું છે?
A ખંભાત
B અમદાવાદ C સુરત
D ડીસા
2 ક્યા દેશ
માટે ‘સૂજલામ’ ‘સૂફલામ’ શબ્દો
વપરાય છે?
A ચીન B ગ્રીસ
C મ્યાન માર D ભારત
3 અતિ
પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે,એમ શા પરથી કહી શકાય? તેના…..
A દેશ પ્રમથી B વૃક્ષ
પ્રેમથી
C ઉત્સવ
પ્રેમથી D કુટુંબ
પ્રેમથી
4 કઇ પ્રજા
ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે?
A દ્રવિડ
B આર્મેનોઇડ C નેગ્રીટો
D ઑસ્ટ્રેલોઇડ
5 પ્રાકૃતિક
વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?
A સ્તૂપો અને
ચૈત્યો B મંદિરો,મસ્જિદો C નદીઓ અને
વૃક્ષો D રાજમહેલો,કિલ્લાઓ
6 ક્યા
ઝાડમાંથી ટોપલા,કાગળ અને
રેયોન બનાવી શકાય છે?
A ટીમરૂ
B દેવદાર
C વાંસ
D સાગ
7 હિમાચલ અને
જમ્મુ-કશ્મીરમાં ક્યાં ફળો વધુ થાય છે?
A સફરજન B કેળા
C દ્રાક્ષ
D સંતરા
8 પૃથ્વી પર
જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?
A નહેરો
B વૃષ્ટિ
C તળાવ
D કૂવા
9 દક્ષિણ અને
પૂર્વનાં રાજ્યોમાં સિંચાઇ શેના દ્વારા વધારે થાય છે?
A તળોવો
B વરસાદ
C ટ્યુબવેલ D નહેરો
10 હિરાકુંડ
યોજના કઇ નદી પર બનાવવામાં આવી છે?
A ચંબલ
B કૃષ્ણા
C મહા
D ગોદાવરી
11 આદ્યુનિક
યુગનું બીજું નામ ક્યું છે?
A સત્યુગ
B આણુયુગ
C કળિયુગ D ખનિજયુગ
12 ક્યા
ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
A તાંબુ
B લોખંડ
C અબરખ
D એલ્યુમિનિયમ
13 સોલાર
બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે?
A દિલ્હી
B ચેન્નાઇ
C કોલકાત્તા D મુંબઇ
14 બાયોગેસ મેળવી લીધા
પછી વધેલા કચરામાંથી શું બને છે?
A પથ્થર
B ખાતર
C પ્લાસ્ટિક D માટી
15 મોહેં-જો-દડો
શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી?
A 12
મીટર
B 8.40 મીટર C 9.75
મીટર D 8 મીટર
16 ત્રિમૂર્તિ
નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે?
A ઇલોરા
B એલિફન્ટા C અજન્તા
D મહાબલિપુરમ્
17 કવિ
તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ……
A મણિમેખલાઇ B શીલપ્પતિકારમ્ C કુરલ
D તોલકાપ્પિયમ્
18 શાસ્ત્રોમાં
સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યું છે?
A ખગોળશાસ્ત્ર B વૈદકશાસ્ત્ર C વાસ્તુશાસ્ત્ર D ગણિતશાસ્ત્ર
19 લીલાવતી
ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો?
A વાગ્ભટ્ટે
B આર્યભટ્ટે
C બૌદ્વાયને
D ભાસ્કરાચાર્યે
20 કોનું
શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે?
A બ્રહ્માનું
B નટરાજનું C ગણપતિનું D વિષ્ણુનું
21 ગણિતશાસ્ત્રના
પિતા કોણ કહેવાય છે?
A ચરક
B બ્રહ્મગુપ્ત
C આર્યભટ્ટ
D ભાસ્કરાચાર્ય
22 વિજ્ઞાન
એટલે………
A વ્યવસ્થિત
જ્ઞાન B વિશેષ
જ્ઞાન
C સમૃદ્ધ
જ્ઞાન
D વ્યવહાર
જ્ઞાન
23 પ્રવાસન
ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?
A રાજકીય
B સાંસ્કૃતિક
C આર્થિક
D સામાજિક
24 બેકાર
વ્યક્તિઓની નોંધણી કરવાનું કામ કઇ સંસ્થા કરે છે?
A મામલતદાર
કચેરી
B રોજગાર
વિનિમય કચેરી
C જિલ્લા
પંચાયત કચેરી
D કલેક્ટર
કચેરી
25 મહિલા
સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી?
A1990
B 2001
C 1992
D 2002
26 ભારતમાં દર
એક લાખ વ્યક્તિએ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે?
A 61
B 25
C 51
D 15
27 ભારતના
ક્યા રાજયમાં બળવા ખોરી નથી ચાલતી?
A આસામ
B છત્તીસગઢ C નાગાલેન્ડ D ગુજરાત
28 ક્રાન્તિકારીઓનો
મુખ્ય હેતુ…….
A ભારતને
આઝાદ કરવાનો હતો
B અંગ્રેજ
શાસનના વિરોધી ન હતા
C ધર્મિક
કટ્ટરવાદી હતા
D અંગ્રેજ
લોકોના વિરોધી હતા
29 નાગરિકતાનું
અનિવાર્ય લક્ષણ ક્યું છે?
A મિલકતો
B અધિકારો
C ફરજો
D સાક્ષરતા
30 શ્રમનું
સસ્તામાં સસ્તું સાધન ક્યું છે?
A વૃદ્ધો
B પુરુષો
C બાળકો
D સ્ત્રીઓ
31 સરકારે
કેન્દ્રિય લાંચરુશવત બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે?
A 1981
B 1964
C 1999
D 1951
32 એશિયામાં
સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યા દેશમાં થાય છે?
A સિંગાપુર
B ઇંગ્લેન્ડ
C અમેરિકા
D ભારત
33 ક્યા
રાજયમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે?
A ઝારખંડ
B બિહાર
C ઓરિસ્સા
D ઉત્તર પ્રદેશ
34 નવી
દિલ્હીમાં આપણા ક્યા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે?
A રેલ્વે
B ઉદ્યોગ
C ખગોળ
D વિજ્ઞાન
35 કોણાર્કનું
સૂર્યમંદિર ક્યા રાજયમાં આવેલું છે?
A ઓરિસ્સા
B આંધ્રપ્રદેશ C ઝારખંડ
D છત્તીસગઢ
36 રાષ્ટ્રિય
સ્મારકોની સારસંભાળ ક્યા ખાતાને સોંપવામાં આવી છે?
A નાણાં
B શિક્ષણ
C પુરાતત્ત્વ D જમીન-સંરક્ષણ
37 સંસાધનોના
આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે?
A આબોહવા B ખનિજો
C જંગલો
D પર્યાવરણ
38 ખનિજો ક્યા
પ્રકારના સંસાધનો છે?
A રેગોલિથ
B અનવીનીકરણીય C માનવ
સર્જિત
D નવીનીકરણીય
39 રેગોલીથમાં
ફક્ત શું હોય છે?
A માટીકણો
B ખનિજ દ્રવ્યો
C કાંકરા
D રીતી
40 ક્યા ભાગને
નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
A મનારનો
અખાત B ખંભાતનો
અખાતા C કચ્છનો
અખાત D બંગાળાની
ખાડી
41 વિક્રમચરિતમાં
વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યાં છે?
A રાજા
B સંતપુરુષ
C દેવ
D ભગવાન
42 ક્યા સ્થળે
તાપવિદ્યુત મથક સાથે જળવિદ્યુત મથક પણ આવેલું છે?
A ધુવારણ
B ઉતરાણ
C ઊકાઇ
D સાબરમતી
43 સૌથી મોટું
વિન્ડફાર્મ ગુચ્છ ભારતના ક્યા રાજ્યમાં છે?
A તમિલનાડુ
B ગુજરાત
C કર્ણાટક
D મહારાષ્ટ્ર
44 લોખંડ અને
પોલાદ ક્યા પ્રકારના ઉદ્યોગ છે?
A સરકારી
B કૃષિ
આધારિત C ભારે
D હલકો
45 ભારતનો
પ્રથમ રેલમાર્ગ મુંબઇ અને ક્યા શહેર વચ્ચે શરૂ થયો હતો?
A બાન્દ્રા
B થાણા
C પૂના
D કલ્યાણ
46 વિકાસશીલ
દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે?
A 20
B 40
C 30
D 50
47 અન્ન,વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી
જરૂરિયાતો કહે છે?
A મોજશોખની
જરૂરિયાતો
B સુખસગવડની
જરૂરિયાતો
C પ્રાથમિક
જરૂરિયાતો
D કાર્યક્ષમતા
જરૂરિયાતો
48 આર્થિક સુધારાનો
યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો?
A 1991
B 2001
C 1951
D 1981
49 પ્રદૂષણ
ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે?
A ડીઝલ
B કેરોસીન
C પેટ્રોલ
D પ્રાકૃતિક
વાયુ C.N.G.
50 દેશભરમાં
કેટલા I.T.I. કેન્દ્રો
કાર્યરત છે?
A 720
B 890
C 4300
D 4600
No comments:
Post a Comment