પ્રશ્નપત્ર 17 .સામાન્યજ્ઞાન
1 આપણે
જેકાંઇ છીએ એટલે
A વારસો
B સભ્યતા
C સંસ્કૃતિ
D સંપતિ
2 ભારતીય
પ્રજાએ કોની પ્રત્યે સમરસ ભાવ દાખવ્યો છે ?
A વનસ્પતિ
B પશુઓ
C સર્વજીવો
D પર્વતો
3 સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?
A પંડિત
સુબ્બારાય B પંડિત
અહોબલે C પંડિત નારદ D પંડિત
સારંગદેવ
4 ઓડિસી
નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A ઓરિસા
B કેરળ
C આંધ્રપ્રદેશ
D ગુજરાત
5 મહાવીરચરિતમ્
નાટ્યકૃતિના લેખક કોણ છે ?
A મહાવીર
B ભાસ
C ભરતમુનિ
D ભવભૂતિ
6 ગુજરાતમાંથી
મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
A કચ્છ
B બનાસકાંઠા
C જૂનાગઢ
D સાબરકાંઠા
7 રૂદ્રમહાલ
કયા શહેરમાં આવેલો છે ?
A પાટણ
B જૂનાગઢ
C સિદ્ધપુર
D વડનગર
8 મોઢેરાના
સૂર્યમંદિરનું શિલ્પકામ કઇ શૈલીમાં થયું છે ?
A દ્રવિડ
B ગાંધાર
C ઇરાની
D મથુરા
9 પ્રાચીન
યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?
A મિલિન્દપન્હો
B કૌટિલ્યનું
અર્થશાસ્ત્ર
C અષ્ટાધ્યાયી
D મિનેન્ડર
અર્થશાસ્ત્ર
10 મધ્યકાળમાં
સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
A અરબી
B ફારસી
C ઉર્દૂ
Dહિન્દી
11 કર્મકાંડ,જ્યોતિષ,વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ શામાં થાય છે
?
A ઉપનિષદ
B ખંડદર્શન
C કથાસાહિત્ય D વેદાંગ
12 શાલિહોત્રે
ક્યો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે ?
A અશ્વ
આયુર્વેદ B અશ્વશાસ્ત્ર
C શાલિહોત્રીય
D હસ્તી
આયુર્વેદ
13 ભૈતિક
શાસ્ત્રની સાથે જ ભારતમાં બીજી કઇ વિદ્યાનો પણ વિકાસ થયો હતો ?
A જૈવિક
વિદ્યા
B રસાયણવિદ્યા C જનીનવિદ્યા
D ધતુવિદ્યા
14 હમ્પી કઇ
નદીને કિનારે આવેલું છે ?
A તુંગભદ્રા
B યમુના
C કાવેરી
D મહાનદી
15 તાજમહાલનું
બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
A ઇ.સ. 1631
B ઇ.સ. 1765 C ઇ.સ. 1653 D ઇ.સ. 1665
16 હુમાયુનો
મકબરો ક્યા શહેરમાં આવેલો છે ?
A આગરા
B ભોપાલ
C દિલ્લી
D નાગાલેન્ડ
17 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે. તે જણાવો ?
A કાજીરંગા – અસમ
B કેવલાદેવ-
રાજસ્થાન
C ઇરિંગોલ
કાવૂ – કેરળ D ઓરાન – મેવાડ
18 જમીન
ખડકોની કઇ પ્રક્રિયાની ફલીત પેદાશ છે ?
A પ્રદૂષણ
B સંરક્ષણ C ખવાણ D ફળદ્રુપતા
19 વિશ્વમાં
કોઇ પણ સ્થળે જોવા મળતું ન હોય અને માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે તે
પ્રાણીનું
નામ
A ઘુડખર B ઊંટ C ઘોરાડ D હાથી
20 નીચેનાંમાંથી એક જોડકું
ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A મધ્ય
પ્રદેશ - કાન્હા
B કેરળ – મદુમલાઇ
C અસમ -માનસ
D ઉત્તર
પ્રદેશ – ચંદ્રપ્રભા
21 ભારતના કયા
રાજયને ઘઊંનો કોઠાર કહેવામાં આવે છે ?
A ગુજરાત
B મહારાષ્ટ્ર C પંજાબ
D બિહાર
22 નીચેનામાંથી
કયો પાક રોકડીયો નથી ?
A તમાકુ
B ડાંગર
C કપાસ D રબર
23 નાગાર્જુનસાગર
યોજના કઇ નદી પરની યોજના છે ?
A ગોદાવરી B નર્મદા C કૃષ્ણા
D તુંગભદ્રા
24 નીચેનામાંથી
કઇ ખનીજનો સમાવેશ કિંમતી ધાતુમય ખનીજમાં થતો નથી ?
A ટીટાનિયમ B પ્લેટિનિયમ C ચાંદી
D સોનું
25 ખનીજ તેલ
અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
A ઇરાન
B યૂ. એસ. એ C રશિયા
D સાઉદી
અરેબિયા
26 લાંબા ગામે
ક્યા દેશના સહયોગથી વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે ?
A યુ.એસ.
B ડેન્માર્ક
C જર્મની
D રશિયા
27 બ્ભારતમાં
ભૂતાપીય ઉષ્મા દ્વારા કાર્યરત પ્લાન્ટ ક્યા આવેલો છે ?
A માણિપુર
B મણિકરણ
C માધોપુર
D મરીનાબીચ
28 ભારત હીવી
ઇલેક્ટ્રિકલ લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
A સંયુક્ત
B જાહેર
C ખાનગી
D સહકારી
29 ભારતમાં
સૌથી વધુ આયાત શાની થાય છે ?
A યંત્રસામગ્રી
B સોનું C ખનીજતેલ
D ખાતરની
30 ઇ.સ.1950-51માં
પ્રાથમિક ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો ?
A 47.7 ટકા B 57.7
ટકા C 23.9 ટકા D 58 ટકા
31 ઇ.સ.1999-200માં
રોજગારીમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?
A 10.7 ટકા B 17.7 ટકા C 17.5
ટકા D 26.6 ટકા
32 ઇ.સ 2001-02માં
રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?
A 10.7 ટકા B 17.7 ટકા C 14.8 ટકા D 26.6
ટકા
33 આર્થિક
સુધારાઓનો અમલ કોના દ્વારા થાય છે ?
A સરકાર
B આયોજન C નાણાંમંત્રી D એક પણ નહિ
35 કુટુંબમાં
કમાનારનાં અવસાન પછી આશ્રિતોને સહાય કઇ યોજના અન્વયે મળે છે ?
A રાષ્ટ્રીય
સામાજિક સહાય યોજના
B નિર્મલ
ભારત
C સંપુર્ણ
ગ્રામીણ રોજગાર યોજના
D ફૂડ ફોર
વર્ક યોજના
36 ગ્રાહક
અધિકાર દિનનીઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
A 29 ડિસેમ્બર
B 21 માર્ચ
C 4 ઑકટોબર D 15
માર્ચ
37 માનવવિકાસનો
ઉદેશ છે સૌ માટે …..
નું સર્જન કરવાનો ?
A સન્માન
B રોજગારીઓ
C ઉદ્યોગ
D આવક
38 સતત ચાલતી
પ્રક્રિયા કઇ છે ?
A માનવ વિકાસ B સામાજિક
વિકાસ C આર્થિક
વિકાસ
D રાષ્ટ્રીય
વિકાસ
39 2003માં
ભારતમાં જાહેર હોસ્પિટલો કેટલી હતી ?
A 15,303
B 15,330
C 15,433
D 15,333
40 માનવવિકાસ
અહેવાલ 2005 મુજબ
વિશ્વમાં ઉચ્ચ માનવવિકાસ ધરાવતા કુલ કેટલા દેશો છે ?
A 68
B 57
C 47
D 42
41 રાજ્ય
હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રખાઇ છે ?
A 15 ટકા
B 7.5 ટકા
C 27 ટકા
D 10 ટકા
42 લઘુમતીઓના
અધિકારો,હિતોના
રક્ષણ તથા કલ્યાણ માટે શાની રચના કરવામાં આવી છે ?
A કલ્યાણ પંચ
B લઘુમતી પંચ C રાષ્ટ્રીય
આયોગ D લઘુમતી સેલ
43 નીચેનામાંથી
એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A એન.એસ.સી.એન.
– બોડૉલૅન્ડ
B એ.ટી.ટી.એફ.
– ત્રિપુરા
C યુ.એમ.એફ. – અસમ
D નક્સલવાદી
પ્રવૃતિ- પશ્વિમ બંગાળા
44 રાજકીય અને
ધાર્મિક હિતો માટે ટકરાતાં નાગા અને કુકી સંગઠન ક્યા રાજયનાં સંગઠનો છે ?
A મેઘાલય
B મણિપુર
C અસમ
D નાગાલૅન્ડ
45 નક્સલવાદનો
પ્રારંભ ક્યા રાજ્યથી થયો ?
A બિહાર
B પ.બંગાળા C ઓરિસ્સા
D ઝારખંડ
46 આપણા
સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ ક્યો છે ?
A બાળકો
B વિકલાંગો C વૃદ્ધો
D નિરક્ષરો
47 સામાજિક
પરિવર્તન એ કેવી પ્રક્રિયા છે ?
A સામાન્ય
B કઠિન
C ગતિશીલ D સાર્વત્રિક
48 આપણા
સમાજમાં ક્યો વર્ગ અસુરક્ષિત છે ?
A વૃદ્ધો
B પુરુષો
C સ્ત્રીઓ
D બાળકો
49 બજાર
પદ્ધતિમાં આર્થિક નિર્ણયો શાનાં દ્વારા લેવાય છે ?
A સરકાર
B બજાર
C ભાવતંત્ર
D ગ્રાહક
50 જીવનનાં
સનાતન મૂલ્યોનો સમાવેશ કયા પ્રાચીન સાહિત્યમાં કરવામાં આવ્યો છે ?
A આરણ્યકો
B ઉપનિષદો
C અથર્વવેદ
D સામવેદ
No comments:
Post a Comment